SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ 22. સિન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ 6. હોિવગેરેમાં અને ત્તિનાવિએ; એજન, મૂલપાઠ, પૃ. 3. 7. એજન, પં. માલવણિયા દશવૈકાલિકસૂત્ર પરની ચૂર્ણિમાં પ્રાચીનતર વૃત્તિઓના મળતા નિર્દેશ વિશે કહી આગળ નોંધે છે કે : "आचार्य अपराजित जो यापनीय थे उन्होंने भी दशवकालिक की विजयोदया नामक टीका लिखी थी। वह स्थविर अगस्त्य के समक्ष थी या नहीं उसका निर्णय जरूरी है। किन्तु यह उपलब्ध नहीं है अतअव यह जानना कठिन है। स्थविर अगस्त्यसिंह द्वारा किया गया वृत्ति का उल्लेख पूर्वोक्त तीनों में से अक का है થા અન્ય જે હૈ ક્ થી ૮ના ન હૈ' ! (“પ્રસ્તાવના', પૃ. 26-12). પણ અગત્યસિંહ સામે વિજયોદયાટીકા તો હોવાનો સંભવ જ નથી. પ્રસ્તુત અપરાજિતસૂરિની શિવાર્યકૃત આરાધના પરની વર્તમાને ઉપલબ્ધ વિજયોદયાટીકામાં જટા-સિંહનંદીકૃત વરાચરિત્રના ઉતારા હોઈ, આ વૃત્તિકારનો સમય ઈસ્વીસનુના સાતમા શતકના ઉત્તરાર્ધ પૂર્વેનો સંભવતો નથી. વિશેષમાં સંદર્ભગત ટીકા સંસ્કૃતમાં હોવાનો ઘણો સંભવ છે, જ્યારે અગત્યસિંહની સામે હશે તે સૌ ટીકાઓ પ્રાકૃતમાં હોય તેમ લાગે છે.) 8. વિગત માટે એજન. 9. “સ્થવિરાવલી” માટે જુઓ ર્શનવિનય (સંપતિ), શ્રી પટ્ટાવત્ની-સમુચ્ચય:, પ્રથમ પા:, શ્રી ચારિત્ર-સ્મારક-ગ્રંથમાલા, વિરમગામ 1933, પૃ૧-૧૧. વિરાવલીમાં ગધ સૂત્ર 33 (માથુરી વાચનાના અધ્યક્ષ) આર્ય સ્કંદિલ (અજ્જ સંડિલ્લો સાથે સમાપ્ત થાય છે. ત્યારબાદ આગળ પદ્યમાં 14 ગાથાઓ આપી છે અને તેમાં વિરાવલીને દેવર્ધ્વિગણિ ક્ષમાક્ષમણ સુધી લંબાવવામાં આવી છે. પણ આ પરિવર્ધિત ભાગની શૈલી અલગ પડી જાય છે અને તેટલો ભાગ વાલભ સંકલન સમયનો, ઈ. સ. 103 કે તે પછી તરતનાં વર્ષો દરમિયાન પૂર્તિરૂપે ઉમેરાયેલો છે તેમ સ્પષ્ટ જણાઈ આવે છે. 20. E. Hultzsch, "Two Inscriptions from general Cunnigham's Archaeological Re ports", Indian Antiquary, Vol. XI, p. 310. સંદર્ભગત પાઠ આ પ્રમાણે છે : आचार्य भद्रान्वय भूषणस्य शिष्या ह्यसावार्यकुलातस्य आचार्य गोशम मुनेस्सुतस्तु. 11. જુઓ સં. મુનિ જંબૂવિજય, સૂયાડંસુ, જૈન-માન-ગ્રન્થમાના અભ્યાદૃ 2, મુંબઈ 1978, પૃ. 35. 12. નંદીસૂત્રમાં કર્તાનું નામ અલબત્ત નથી આપ્યું, પણ જિનદાસગણિ મહત્તરની નંદીચૂર્ણિ(શક સં. 598 ઈ. સ. ૯૭૭)માં એ સ્પષ્ટતા મળે છે. ત્યાં દૂષ્યગણિના શિષ્ય દેવવાચકે પ્રકૃત સૂત્રની રચના કરેલી તેમ કહ્યું છે. આ ઉલ્લેખ વિશ્વસનીય છે. (જુઓ , પૃ .) 13. નંદીસૂત્રની “સ્થવિરાવલી” દુષ્યગણિ સાથે સમાપ્ત થાય છે જુઓ સં. મુનિ પુણ્યવિજય, પં. દલસુખ માલવણિયા અને પંત અમૃતલાલ મોહનલાલ ભોજક, પિત્ત, વાવની જાણ 42, નૈન-કમ અસ્થમાના અભ્યાહૂ 2, મુંબઈ 1968, પૃ. 8. 98.G. Buhler, "Further Jaina Inscriptions from Mathura," Epigraphia Indica, Vol II, XIV, Ins. no. XXXIX, p. 210. 15. પ્રતિમાલેખનો સંબદ્ધ પાઠ આ પ્રમાણે છે : “.....પૂર્વા દિયતો] Mદ્યાધર તો] રાહતો ત્તિનાચાર્બ ઝપતા.... ઇત્યાદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249355
Book TitleBhadracharya ane Dattilacharya
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Publication Year2002
Total Pages4
LanguageGujarati
ClassificationArticle & History
File Size311 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy