SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ સાહિત્ય અને પુરાતત્ત્વના પરિપ્રેક્ષ્યમાં ગુજરાતમાં નિર્ઝન્થદર્શન અલબત્ત, અહીં મેં જે પ્રમાણો પ્રસ્તુત કર્યા છે, તેમાંના કેટલાંક હજી એમના સમયમાં પ્રકાશમાં આવેલાં નહોતાં. પરંતુ સાંપ્રત કાળે તો તે સંબંધમાં કોઈ જ સંદિગ્ધતા રહેતી નથી, આ વિષયમાં કોઈ જ પ્રકારની સંશયસ્થિતિ ટકી શકતી નથી. ટિપ્પણો : ૧. ગુજરાત સાહિત્ય પરિષદૂના જૂના કોઈ અંકમાં કે પછી અન્યત્રે આ વ્યાખ્યાન છપાયેલું હોવાનું મરણ છે. ૨. આમાં આચારાંગ (પ્રથમ સ્કંધ : ઈસ્વી ૪૩૦-૩૦૦, દ્વિતીય સ્કંધ : ઈ. સ. પૂ. ૧૦૦-ઈસ્વી ૧૦૦), સૂત્રકૃતાંગ (ઈ. સ. પૂ. 300-૧૫૦), દશવૈકાલિક (ઈ. સ. પૂ. ૩૫૦-૨૦૦), ઉત્તરાધ્યયન (ઈ. સ પૂ. ૩૦૦-ઈસ્વી ૧૦૦), ઋષિભાષિતાનિ (ઈ. સ. પૂ. ૪૭૫-૧૫૦), ઇત્યાદિ 3.थेरेहितो नं इसिगुत्तेहितो...नं एत्थ नं मानवगणे नामं गणे निग्गए । तस्स नं इमाओ चत्तारि साहाओ तिन्नि य कुलाई एव० । से किं तं साहाओ? साहाओ एव माहिज्जंति कासविज्जिया, गोमतिज्झिया, वासिडिया, सोरट्टिया, से तं साहाओ । (જુઓ પં, કલ્યાણવિજય ગણિ “«ાસ્થવિજીવનૌ," પઠ્ઠાવની-પર-સંપ્રદ, જાલોર, ૧૯૬૬, પૃ. ૨૪) ૪. આજ પણ જેના અનુયોગ (જેની વાચના) અર્ધભરત ક્ષેત્રમાં પ્રવર્તમાન છે તે આર્ય સ્કંદિલને નમસ્કાર હો એવી નોંધ દેવવાચકે સંદર્ભગત નંદિસૂત્રની ‘વિરાવલીમાં લીધી છે : યથા : जेसि इमो अणुयोगो पयरइ अज्जावि अड्डभरहम्मि । बहुनगरनिग्गयसे ते वंदे खंदिलायरिए । - સંકિસૂત્ર, ૬.૩૩ (જુઓ વુિ, મોનારા, નૈન-૩મા સ્થપના : પ્રથાકૂ , સં. મુનિ પુણ્યવિજય, મુંબઈ ૧૯૬૮, પૃ. ૭.). ૫. જુઓ કલ્યાણ વિજય, પટ્ટાવલી, પૃ. ૩૦, ૩૧. ૬, મલયગિરિએ પાદલિપ્તસૂરિ (પ્રથમ)ના જ્યોતિષકરંડક ગ્રંથની ટીકામાં એવી નોંધ આપી છે, જુઓ મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, પૃ ૧૪૧. પાદટીપ ૧૩૦. ७. सुत्तत्थरयणभरीये खमदममद्दगुणेहि संपनो । देवडिखमासमणे कासवगुत्ते पणिवयामि ॥१४॥ (જુઓ કલ્યાણ વિજય, .૫૦, ૩૦.) ૮. જુઓ મારો “Urjayatgiri and Jina Aristanemi', શીર્ષક હેઠળનો લેખ, Journal of the Indian Society of Oriental Art, (NS), Vol XI, Calcutta 1980, પ્રારંભના પૃષ્ઠ. ૯. મારા એક અદ્યાવધિ અપ્રકાશિત લેખ, “The Date of Sarkhandagama"માં પ્રસ્તુત કાળનિર્ણય અનેક સાંયોગિક પ્રમાણોના આધારે કર્યો છે. તેમાં અન્યોન્ય બીજી પણ ઘણી હકીકતો આવરી લેવામાં આવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249353
Book TitleSahitya ane Puratattvana Pariprekshyama Gujaratma Nirgranth Darshan
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky
PublisherZ_Kailashchandra_Shastri_Abhinandan_Granth_012048.pdf
Publication Year2002
Total Pages6
LanguageGujarati
ClassificationArticle & History
File Size341 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy