________________
લક્ષ્મણ ભોજક
Nirgrantha
કોરાયેલાં હશે. લેખની પહોળાઈ કરતાં લંબાઈ ઠીક ઠીક વિશેષ હશે. લેખ કયાંથી મળ્યો તેની નોંધ પ્રાપ્ત નથી. [पं० १] ------नानगस्य प्रभुं तं नमामि ॥१ दुःकर्मव[पं०२] --- ---[न] माम्मि भक्त्या ॥३ (?) प्राग्वाटवंश: सरल: सुपर्वये[पं०३]] --स्वर्णमयी सिद्धिरप्यभूत् सामर (?) स्य तु ॥६ दान[पं० ४] ------॥ ९ ततो यशस्विनस्तस्य यशोदेवः सुतोऽभ[पं०५] --(यद) पद्मयश्चतुर्णा जज्ञिरे क्रमात् । स्त (?) मलाशृंगारा[पं०६] ---..-किल शिरः स्थायीति बिभ्रन् मुदं पातालेशम[पं०७] ------(क) रणव्यापारसमलंकृतः । जिनाजायां यथार्था [पं०८] -----हिंडुक इति ख्यातः सुतोऽभयदमंत्रिण: । आसण: [पं०९] - -----जः ।।२३ मुनिचंद्रस्तुतोऽस्ति मोक्षसिंहो मह[पं० १०] --जेइमे । वं(१)द्या नायिकदेवीति पराजैतरि [पं०११] --परः मदनस्येति भुवि महादेवसुता (१) विश्रुतिं प्रापुः [पं०१२] -किल ॥३१ महिमराज इति प्रथितः सुतो [पं० १३] - या महानंद भगिन्यास्तनयाऽभवत् । जाडके [पं०१४] ------द उपयेमे गुणामृता । आभाक इति विख्यातः [पं० १५] व सदनस्याष्टापदस्यायि च प्रोद्धारोऽस्म भविष्य[पं०१६] ------॥४१ साहू पाल्हणदेवे (१२/) भ्यामनुमत्या स्वगोत्रिणां [पं०१७] -ऽपि सूरयः । चक्रु प्रतिष्ठा संघातः क्रम एव हियु [पं०१८] ------राजकविश्चक्रे प्रशस्ति मल्लदेवजः ॥४८ प्राग्वा [पं० १९] (ट)---देवेन कारितः ।। उत्कीर्णा सूत्र० हरिपालेन शुभं भवतु
લેખનો મોટો ભાગ આમ જતો રહેવાથી તેનો પૂરો પાઠ ઉપલબ્ધ ન હોતાં થોડીક જ વિગતો સમજી શકાય छे. प्रथम पचना भवशिष्ट य२९मा... नानगस्य प्रभु तं नमामि सरमो यश मंडावेछ. भाभा “नग"श વિવક્ષિત હોય તો પ્રશસ્તિકાર કોઈ પર્વતસ્થ જિનેન્દ્રને નમસ્કાર કરતા હોય તેવો અર્થ નીકળી શકે. (તારંગા पर्वत अभिप्रेत शे ?) योथा पधनो प्रारं "प्राग्वाटवंश" शथी थाय छेथी मना विषयना २०५६ કોઈ પોરવાડવંશીય વણિક લાગે છે. એ પછી કારાપકનું વંશવર્ણન શરૂ થતું લાગે છે. તેમાં પ્રારંભે કોઈ અગ્રપુરુષ (નામ ગયું છે)ની પ્રશસ્તિ કરી છે. પછી પંકિત ૪માં, ૧૦મા પદ્યમાં, યશોદેવના પુત્ર અભયદ)નું નામ આવે छ. मागणना पद्यो । समयानी प्रशस्ति पेशे अने तेमां [करण-व्यापार-समलंकृत श६ मावे छे तेथी ते भंत्रीय विधषित श.ति भां- हिंडुक इति ख्यातः सुतोऽभयदमंत्रिण: मेधुंवाध्य भाव मेथी અભયદ મંત્રી હતો તેવું સ્પષ્ટ થઈ જાય છે. તેના પુત્રના નામનો આગલો અક્ષર ગયો છે, પણ પૂરું અભિધાન મહિંદુક' હોવાનો સંભવ છે. એ પછી આગળ આ મહિંદુકની વંશાવળી આપી હોય તેવી કલ્પના કરી શકાય, પણ વ્યકિતઓનો સંબંધ સ્પષ્ટ નથી, ત્યાં પંકિત ૯ માં મુનિચ, મોક્ષસિંહ, મહણસિંહ ૧] સરખાં નામો મળે છે. (આગળ નષ્ટ ભાગમાં બીજા પણ હશે જે કદાચ મહિંદૂકના પુત્રો હોય. પંકિત ૧૦માં નાયિક(કી દેવી નામ આવે છે. પંકિત ૧૧માં “મદન” તેમજ પછી “મહાદેવસુતા”નો ઉલ્લેખ છે જે કદાચ મહિંદૂકના પુત્રોમાંથી
नी पत्नी होय. त्यार बाद पति १२मा “भरिभरा" पं. १३i "महानंदभगिन्यास्तनया" सरमो છે. પં. ૧૪માં “આભાક” નામ આવે છે, અને પં. ૧૫માં અષ્ટાપદના ઉદ્ધારની વાત આવે છે. પં. ૧૬માં સાહુ
Jain Education International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org