________________
અમારા પ્રવાસ
[ ૨૩૭
આવકના ઉપયાગ કાંઈતી માટે કે પ્રજાકલ્યાણ માટે નથી થતા. માત્ર રાજા જ તેને પેાતાના ઉપયેગમાં લે છે. યાત્રીએ ઉપરના મૂંડકવેરા ઉપરાંત ત્યાંની વસ્તી ઉપર અનેક ખાતામાં એવા હેરત પમાડે તેવા કર નખાયેલા છે કે જેને સાંભળતાં જ કપારી છૂટે. કપડાં, સાકર, ગાળ આદિ કાઈ પણ વસ્તુ હોય તેના ઉપર દર રૂપિયે લગભગ એ આના જેટલા સામાન્ય કર હોય જ. બહારથી આયાત થતી વસ્તુઓ ઉપર વધારે કર નાખી સરક્ષણનીતિ સ્વીકારી છે એમ કાઈ ન સમજે. પાતાને ત્યાં ઉત્પન્ન થતી અને પેાતાને ત્યાં વેચાતી ધી વગેરે ચીજો પર પણ તેટલે જ અને તેવા જ અસરૢ કર નાખ્યા છે. જે જે ચીજોની બહાર નિકાસ થવાથી પ્રજાને વધારે લાભ થાય. રાજ્યને વેપાર ખીલે, એવી ચીજો ઉપર પણ દાણુની સખત લેાહબેડી નાખેલી છે. મધ જેવી વસ્તુ જે ત્યાં બહુ થાય છે તેની નિકાસ ઉપર મણે ૧૫ રૂપિયા ઉપરાંત દાણ છે; જ્યારે શિરેાહી સ્ટેટમાં છ આના દાણુ લે છે. પણ આ દાણુના સકંજા ઉપરાંત દુકાનદારે ઉપર દુકાનના કર વળી જુદા જ છે, કાઈના ઉપર વરસે પાંચસાતા કાર્યના ઉપર અઢીસાના કરના એજો છે. ચાહતી હોટેલવાળા એ અબજી જતાં રસ્તામાં આવે છે તેઓને પણ વરસે દોઢસા કરના ભરવા પડે છે. આ અપ્રાસંગિક જણાતું વર્ણન એટલા માટે આપું છું કે પ્રજાની અજ્ઞાનતા અને ગુલામી કેવી ગંભીર છે અને વિષય ક્ળે જ્યાં ત્યાં કેટલાં અને કેવાં દેખા દે છે તે જોઈ શકાય.
ભયનીતિ—ભીન્ન પણ એક વિષળના ઉલ્લેખ કરી દઉં, કારણ, એછાવત્તા પ્રમાણમાં એ રાગ હિંદુસ્થાનમાં સર્વવ્યાપી છે. ભય, મહાક્ષય—મારા ભય ત્યાં ભારે જોયો. ગાડાવાળા કહેઃ જો આ હટ્ટથી આગળ આવીશ તે મને મારશે. ગમે તેટલી ધીરજ આપ્યા છતાં અને ભારતુ જોખમ માથે લીધા છતાં તે બિચારે! મારના ભયથી કાંપતા કાંપતા એમ જ કહેતા કે તમને નહિ મને જ મારો.” બીજા એક દાણુછાપરીવાળા માણસે કહ્યું કે ‘ અમારાથી કશું ન ખેલાય. અહીં રહેવું છે. એલીએ તે માર ખાઈ એ અને હેરાન થઈ એ.’ અસ્તુ.
બ્રિટિશ હિંદમાં ભયનું ધુમ્મસ એસરી રહ્યુ` છે તેની અસર વહેલી મેડી આવાં દેશી રાજસ્થાનમાં પણ થવાની.
તીથ સંબંધી દાંતાના રાજા સુધી એને પહોંચવાના સંભવ નથી.. કઠે ગુજરાતીએ પણ્ એને પ કરશે એવી આશા બહુ ઓછી છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org