________________
દેશન અને ચિંતન
અહીં વાચાને જણાવી દેવું ચિત ધારું છું કે જે મારા વિદ્યાગુરુ હિંદુ યુનિવર્સિ ટીમાં સંસ્કૃત વિભાગમાં છે તે મુખ્ય નૈયિક છે, પણ ખરી રીતે તે વૈદિક બધાં દર્શનાના નિષ્ણાત પંડિત છે. મે' જેટલા પડિતા જોયા છે તેમાં આમનું વિદ્યાદષ્ટિએ મુખ્ય સ્થાન છે અને એ ત્યાંના પ્રધાન પડિત છે. ધ્રુવ સાહેબ પોતે તેમનાથી ખૂબ જ સંતુષ્ટ છે, અને તે પતિજીના હોવાથી હિંદુ યુનિવર્સિટી ગૌરવ માને છે. એ પતિની ઘેાડી ચર્ચો કહું. શરીરમાં માત્ર અસ્થિ શેષ છે. ભર સેટી નથી. અભ્યાસ કરાવવામાં અને તેનાં પરિણામે લખવામાં ખાસ કરી પ્રાતઃકાળમાં ઉત્પન્ન થયેલ વિચારી તેધવામાં એવા નિમગ્ન રહે છે કે કરવા સુદાં જતા નથી. એ મેટા દોષ છે, છતાં વિદ્યાની ઉપાસના કેટલી તીવ્ર છે એ જણાવવા. ખાતર આ વાત આપું છું. પ્રાતઃકાળમાં ચાર કલાક અને અપેારે મેથી રાતના નવ વાગ્યા સુધી સાત ક્લાક એ અગિયાર કલાકના માત્ર બૌદ્ધિક કાં નહિ પણ અધ્યાપન કાર્યના સતત અનુશીલનથી તેમની પ્રત્યેક દર્શનવિદ્યા કેટલી જાગ્રત હશે એની કલ્પના દૂર બેઠાં અનભિજ્ઞને ન આવી શકે. મેં તો શિષ્ય ભાવે તેમને હવે આટલું અધ્યાપન ન કરવા કહ્યું. તેમણે સ્વીકાયુ” પણ. અસ્તુ. એ અને એમના જેવા પડતા કાશીમાં છે એ જ મારે મન કાશીની વિશેષતા છે. પતિન્ય કાશીમાં ગંગા ઉત્તરવાહિની હોત અને બુદ્ધનાં પૂસ્મરણેા કરાવતાં હેત, અને ખીજી કેટલીક કળા કારીગરીની વિશેષતાએ આજે છે તે હેત તાપણુ હું કાશીને તીનામ કદી પણ ન આપત. કાશીનું તીર્થ એ ભારતીયશાસ્ત્ર વિદ્યાના સંરક્ષણમાં સમાયેલુ છે. જો એ ન હોય તેમ આકીની બધી કાશીની વિશેષતાએ અન્યત્ર પણ લભ્ય છે.
૨૩૦]
મતે જૈન જાણી એક જૈન વિદ્યાર્થીઓનુ નાનુ મંડળ પણ એકઠું થઈ ગયું, જે કૅલેજમાં જુદા જુદા વિષયે! લઈ શીખે છે, અને જુદા જુદા પ્રાંતમાંથી એકઠું થયેલુ છે. ચાલુ અભ્યાસની રાષ્ટ્રીયતાની, જૈન સમાજની વર્તમાન સ્થિતિની, તેના ક્િરકાઍના બહુ કામતી ઝઘડાઓની થોડી ઘણી ચર્ચા થઈ. અહીં નોંધવા જેવી બાબત એ છે કે તેમાંના અમુક વિદ્યાચીને ખીરલા સ્કોલરશીપ મળે છે. જૈતા, શાખા, કાયસ્થા વગેરે બધાએ એને લાભ લે છે. મારા સાંભળવા પ્રમાણે એવી સે કડે સ્કોલરશીપા તે કાશીમાં આપે છે. માત્ર શુદ્ધ વિદ્યાષ્ટિથી આવી રીતે ધનના ઉપયેગ કરનાર હિંદુસ્થાનમાં કેટલા હરશે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org