________________ પરિચય થોડે પણ છાપ ઘણું ઊંડી [117 નહિ ફસાતાં તેથી પર હતા. જેટલા પ્રમાણમાં તેઓ દેષ પકડી કાઢતા તેટલા જ પ્રમાણમાં તેઓ ગુણને પણ પકડી કાઢી તેનું નિરૂપણ કરતા. કવિ કે લેખક જ્યારે આવેશ કે " વારિક” માં તણાઈ જાય છે ત્યારે સરવાળે પોતાને અને પિતાની પાછળની પેઢીને એક ચેપી રેગમાં જ સપડાવે છે. મેઘાણી બિલકુલ એવા રેગથી પર હતા એવી મારા મન ઉપર અમીટ છાપ પડી છે. * * શ્રી ઝવેરચંદ મેઘાણે સ્મૃતિગ્રંથ “નો લાડકવાયો ”માંથી ઉધત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org