________________
કથાપધ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [ ૧૨પ
અંગનિયમ–વાદકથાનાં ચાર અંગે માનવામાં આવ્યાં છે : (૧) વાદી, (૨) પ્રતિવાદી, (૩) સભ્ય, (૪) સભાપતિ. વધારેમાં વધારે આ ચાર જ અંગે વાદ માટે આવશ્યક છે. પણ વાદી પ્રતિવાદીની વિશેષતાને લઈને કેટલાક વાદે ઓછાં અંગેથી પણ ચાલે છે. તેથી વાદને લગતે અંગને નિયમ પણ બતાવવામાં આવ્યું છે, જેમ કે વાદી અને પ્રતિવાદી વચ્ચે વાદના જે ઉપયુક્ત બાર પ્રકાર બતાવવામાં આવ્યા છે તેમાંથી વિજયેઠુ વાદી સાથે (૧) વિષ્ણુ પ્રતિવાદીને (૨) અસર્વ પત્રતત્વનિર્ણચ્છ--પ્રતિવાદીનો તથા (૩) સર્વજ્ઞ પરત્રતત્વનિર્ણઅષ્ણુ પ્રતિવાદી-એ પ્રમાણે ત્રણ વાદે બને છે. તે વાદે પૂર્વોક્ત ચારે અંગ હોય તે જ ચાલી શકે. કારણ કે જ્યાં વાદી કે પ્રતિવાદી–બેમાંથી એક પણ વિજયે હોય ત્યાં સભ્ય અને સભાપતિ સિવાય વ્યવસ્થા રહી શકે જ નહિ. જ્યારે સ્વાભનિતત્ત્વનિર્ણચ્છ વાદીને અસર્વજ્ઞ પરત્રતત્વનિષ્ણુ પ્રતિવાદી સાથે વાદ ચાલે છે ત્યારે તેમાં બે અથવા ત્રણ અંગ હોય છે. જો વાદી અને પ્રતિવાદી બને અંદરઅંદર સમજી શકે તે તે પોતે જ બે અંગ અને જે પ્રયત્ન કર્યા છતાં પણ પ્રતિવાદી વાદીને ન સમજાવી શકે તે સભ્યની આવશ્યકતા પડે એટલે ત્રણ અંગ થયા. એમાં વાદી–પ્રતિવાદી બંને નિર્ણચ્છું હોવાથી કલહ આદિને સંભવ ન હોવાને લીધે સભાપતિ રૂપ અંગ આવશ્યક જ નથી.
પરંતુ જે સ્વાભનિતત્વનિર્ણયે વાદીને સર્વા-પરચ-તત્વનિર્ણયેચ્છ પ્રતિવાદી સાથે વાદ હોય તો તેમાં સભ્યની આવશ્યકતાને પ્રસંગ ન પડવાથી વાદી અને પ્રતિવાદી બે જ અંગે હેય છે.
અસર્વજ્ઞ પરત્રતત્વનિર્ણÚ વાદિને વિષ્ણુ-પ્રતિવાદી સાથે વાદ હેય તે તેમાં ચારે અંગ જોઈએ. પણ જે તે સર્વાપરત્રતત્વનિર્ણયેઠુ વાદીને સ્થાનિતત્વનિર્ણચ્છ પ્રતિવાદી સાથે અથવા પરવતસ્વનિર્ણચઠ્ઠ અસર્વત્તા પ્રતિવાદી સાથે વાદ હોય તો તેમાં બે (વાદી–પ્રતિવાદી) અગર ત્રણ જ અંગ જોઈએ (સભાપતિ નહિ). પણ જે એ અસર્વ-પત્રિતત્વનિષ્ણુ વાદીને સર્વ પ્રતિવાદી સાથે વાદ હેય તે તેમાં બે જ અંગ હેય. .
સર્વજ્ઞ વાદીને વિષ્ણુ પ્રતિવાદી સાથે વાદ ચાર અંગવાળા જ હોય. પણ તે સર્વે વાદને સ્વાભનિતત્વનિષ્ણુ પ્રતિવાદી સાથે અથવા પરત્ર તસ્વનિર્ણવેછુ અસર્વજ્ઞ પ્રતિવાદી સાથે વાદ હોય તે બે જ અંગ આવશ્યક છે. વાદમાં વાદી કે પ્રતિવાદી કઈ પણ રૂપે વિજયેચક્ષુ દાખલ થયો એટલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org