________________
સ્થાપકૃતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન
[ ૧૨૨૩
ડાબા અને જમણા અને સમકાલીન શીંગડાની પેઠે કાઈ કાઈનુ સાધ્ય ન હોઈ શકે. સમકાલીન તે। અને સમાન જ હોવા જોઈ એ. તેમાં એક સાધક અને બીજું સાધ્ય એવી કલ્પના જ અટિત છે. આ રીતે ત્રણે કાળની અનુપપત્તિ ધારી હેતુને દૂષિત કરવે તે હેતુસમ. (૧૭) જો ધટ આદિ અનિત્ય વસ્તુના કૃતકત્વરૂપ સમાનધમ થી શબ્દને અનિય સિદ્ધ કરવામાં આવે તે અર્થાત્તથી એમ પ્રાપ્ત થાય છે. હું નિય વસ્તુના સાધથી શબ્દ નિત્ય પણ સિદ્ધ થઈ શકે. આકાશ આદિ નિત્ય વસ્તુનું અમૃત વરૂપ સાધૂમ્ય શબ્દમાં છે જ એટલે શબ્દ નિત્ય કાં સિદ્ધ ન થાય ? એ રીતે અર્થોપત્તિદ્વારા દૂષણુ આપવું તે અર્થોપત્તિસમ, (૧૮ ) જો કૃતકત્વ એ ધમ શબ્દ અને ઘટના સમાન (એક) માનવામાં આવે તો તે ધર્મદ્રારા શબ્દ અને ઘટ એ તેની જેમ અવિશેષતા પ્રાપ્ત થાય છે તેમ કાઈ પણ સમાનધમ દ્વારા સમગ્ર પદાર્થોમાં અવિ શેષતા પ્રાપ્ત થાય. આ રીતે અવિશેષતાનું આપાદન કરી દૂષણ આપવુ તે અવિશેષસમ.
(૧૯) જો કૃતવને લીધે શબ્દને અનિત્ય માનવામાં આવે તો અમૂર્તત્વને લીધે નિત્ય શા માટે ન માનવામાં આવે? આ રીતે અને ધમની ઉત્પત્તિ હાવાથી છેવટે શબ્દ અમુક જ પ્રકારો છે એવા નિશ્ચય હિ થઈ શકે એમ દૂષણ આપવું' તે ઉપત્તિસમ, (૨૦) કાઈ એમ કહે કે શબ્દ અનિત્ય છે, કારણ કે તે પ્રયત્નાનન્તરીયક ( એટલે પ્રયત્નની પછી જ થનાર ) છે તે તેને એમ કહેવું કે સાધન તા તેને જ કહી શકાય કે જેના વિના સાધ્ય ઉપલબ્ધ ન થાય. પરંતુ વિદ્યુત વગેરે વસ્તુ અનિત્ય છતાં પ્રયત્ન વિના જ ઉપલબ્ધ થાય છે; અગર સહજ રીતે ભાગતાં લાકડાં વગેરેના શબ્દ પણ અનિત્ય છતાં પ્રયત્ન વિના જ ઉત્પન્ન થતા દેખાય છે. એટલે પ્રયત્નાનન્તરીયકપણું એ અનિત્યનું સાધન કેવી રીતે થઈ શકે? આ પ્રમાણે ઉપધ્ધિ દ્વારા દૂધણુ આપવું તે ઉપબ્ધિસમ.
(૨૧) પૂર્વોક્ત જ પ્રયાગમાં એમ કહેવું કે રાખ્ય પ્રયત્નાનન્તરીયક હોવા છતાં અનિલ (જન્ય ) તે। નથી જ. કારણ કે તે શબ્દ ઉચ્ચારણવિષયક પ્રયત્નના પહેલાં પણ છે જ. માત્ર આવરણ હોવાથી ઉચ્ચારણ પહેલાં તેની ઉપલબ્ધિ થતી નથી. એટલે પ્રયત્નથી માત્ર આવરણના જ ભગ ચાય છે, તેનાથી કઈ શબ્દ ઉત્પન્ન થતે નથી. શબ્દ તે પ્રથમથી જ છે. આ રીતે અનુપલબ્ધિ દ્વારા દૂષણ આપવું તે અનુપલબ્ધિસમ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org