________________
૮ ]
દર્શન અને ચિંતન
સમાનતાને વ્યવહાર સ્થપાયા નહિ. આ બધું સૂચવે છે કે વિચારા વિદ્યુતવેગે તિ કરે છે અને આચાર રશિયા ગાડાને વેગે.
૩. ઉપાસનાશુદ્ધિ
આ લેખમાં સત્ય અને અવ્યભિયારિણી ભક્તિ ઉપર ભાર આપ્યા છે. ધાર્મિકતા માટે એ આવશ્યક છે. માત્ર ધ ગ્રન્થાનું અધ્યયન કે પાંડિત્યપૂર્ણ અધ્યયન કે વિશાળ વાચન ધાર્મિકતા આણી શકતાં નથી. ઊલટું, એવી બહુશ્રુતત્વવૃત્તિ ધાર્મિકતાને શકે પણ છે. ધાર્મિ કતા એટલે ધનિષ્ઠા; ધર્મ નિષ્ઠા એટલે સદ્ગુણોની ખીલવણી અને કાઇ એક આદર્શ પ્રત્યે અનન્ય નિષ્ઠા. આ એક નિરાળી જ ભૂખ છે, જે અધ્યયનના ખારાકથી સંતોષી ન શકાય. આવા અંગત અનુભવ છે જ.
લેખકે જોકે હિંદુધર્મની ઉપાસનાને ખીચડી રૂપ કહી છે અને ઇસ્લામની ઉપાસનાને સચ્ચારિણી અનન્ય નિષ્ઠા કહી છે. એ વાત સાચી પણ છે. પરંતુ એમાં જ્ઞાન ન હેાવાથી અને દ્વેષાવહ અને છે. ખીચડી ઉપાસના એટલે ફાવે ત્યાંથી લાભ ઉઠાવવા ફાવે તેને વળગવાની વૃત્તિ. અને એકનષ્ફ ઉપાસના એટલે એકને જ વળગવાની વૃત્તિ. આ તેમાં જો ચિત્તાગતું હાય ને વિવેક ટાય તે અને ગુણાવહ નીપજે. અનેક દેશના સમન્વય નાનશુદ્ધ હોય તો મુસલમાનની પેઠે અન્ય પ્રત્યે અદેખાઈ કે દ્વેષ ન આવે. મુસલમાનએ જ અન્ય દેવેશન ધ્વંસ કર્યો છે, તે અજ્ઞાનયુક્ત એકનિષ્ઠાને કારણે, જો ખરેખર તલસ્પર્શી જ્ઞાન હાય તો એકનિષ્ઠ ઉપાસના હોય કે બહુનિષ્ઠ ઉપાસના હાય તોય તે ઉદાત્ત બને. એટલે મારી દૃષ્ટિએ તે જરૂર હોય તો સમત્વ, ઉદારતા, ચિત્તશુદ્ધિ અને વિવેકની છે. માત્ર ખુદાનો ઉપાસક પણ્ જો તે સુચિત્ત હોય તે ઇતર દેવા પ્રત્યે સહિષ્ણુતા થવાના જ. અને અનેક દેવાતા ઉપાસક પણ તે શુધ્ધિ હાય તો તે પણ આડે રસ્તે ન દ્વારાય કે કાઇને દારૂં નહિ. ગાંધીજીનાં પ્રાથના શત્રુમેળા હતી તેટલામાત્રથી તે વ્યભિચારિણી હતી અને ઊલટુ' ઔર ગજેબની નમાજ અવ્યભિચારિણી હાવાથી અનુકરણીય હતી એમ પણ નહિ કહી શકાય. ગાંધીજીમાં સાચી ધનિષ્ઠા અને વિવેકી સમચિત્તતા હતી તેથી તે પ્રાના ખીચડી હાવા છતાં શાભતી. પણ એક મદિરમાં બેસાડેલ અનેક દેવેને શત્રુમેળા એ કુતૂહલવ ક અને પણ ચિત્તશોધક કે ધ પોષક ન બને. કાઈ કીર માત્ર ખુદાને માનવા છતાં બિલકુલ વિવેકી, સચિત્ત હાય તે તેનું સ્થાન અનુકરણીય ખરું. એટલે લેખક અભિચર્ચારણી ભક્તિ વિષે કહે છે ત્યારે તેમાં વિવેકી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org