SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ હેતુબિન્દુને પરિચય [ ૮૯ વ્યોમશિવ, અકલંકર હરિભદ્ર, જયંતી એ ચારેય ધમકીર્તિના ઉત્તરવર્તી છે, કેમકે તે બધા ધમકીર્તિનાં મન્તવ્યનું ખંડન કરે છે. ધર્મકીર્તિના ગ્રન્થો અને તેની વ્યાખ્યાઓની જે માહિતી શ્રી. રાહુલજીએ વાદન્યાયનાં પરિશિષ્ટોમાં પૂરી પાડી છે તેને આધારે અહીં નીચે મૂળ ગ્રન્થો અને વ્યાખ્યાઓનું કેલ્ડક આપવામાં આવે છે– ધર્મકીર્તિના ગ્રંથો અને તેની વ્યાખ્યાઓ ગ્રંથનામ, વ્યાખ્યાઓ વ્યાખ્યાકર્તા વિશેષ १. प्रमाणवातिक १. स्वोपज्ञवृत्ति धर्मकीर्ति प्रकाशित ૨. વનિ देवेन्द्रमति भोट भाषान्तर ३. टीका शाक्यमति 1.મા(માળવારંવારુંવાર) જ્ઞાતિ અગણિત १. भाष्यटीका जयानन्त भोट भाषान्तर यमारि . ટી शंकरानन्द ૬. रविगुप्त ૭. » मनोरथनन्दी प्रकाशित २. प्रमाणविनिश्चय भोट भाषान्तर ૧. સૌ धर्मोसर २, टीका হালীম ३. न्यायबिन्दु प्रकाशित धर्मोत्तर १. धर्मोत्तरप्रदीप अप्रकाशित ૨. ટિqળ मलवादी प्रकाशित २. टीका વિનીત' મોટ માતર ૧. બેમવતી પૃ. ૩૦૬, ૩૦૭, ૬૮૦ આદિ તુલના કરે પ્રમાણુવાતિક ૧–૧૩, ૧૪, ૧૫, ૩-૬૭, ૬૮, ૧૯, ૨. અકલંકગ્રન્થત્રય, પ્રસ્તાવના પૃ. ૨૫. ૩. શાસ્ત્રવાર્તાસમુચ્ચય પૃ. ૪, ૧૫-૩૨; અનેકાન્તજયપતાકા પૃ. ૨૩, ૩૩. જુઓ પ્રમાણુવાર્તિક ૩, ૧૮૧; ૧, ૨૧૯. ૪. ન્યાયમંજરી ભાગ ૨, ૫, ૧૦૭, ૧૯૧. ૫. છે. વિદ્યાભૂષણ વિનીતદેવને જે સમય માને છે તેનાથી કાંઈક પાછળ સમક્ષ રાહલ માને છે, વિશેષ માટે જુઓ History of Indian Logic p. 320 અને વાદન્યાયની રાહુલની પ્રસ્તાવના, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249250
Book TitleHetubinduno Parichaya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages34
LanguageGujarati
ClassificationArticle & Literature
File Size614 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy