________________
આવકસૂત્રને કર્તા કોણ ?
[ ૭૪૫
જ છે, અર્થાત્ લોગસ્સનું મૂળ સૂત્ર શ્રી. ભદ્રબાહુવામીકૃત છે અને બાકીનાં આવશ્યકસૂત્રાની નિયુક્તિ જ માત્ર શ્રી. ભદ્રબાહુસ્વામીકૃત છે. પરન્તુ લેગસ્સ સિવાયનાં અન્ય આવશ્યકનાં સૂત્રે તે શ્રી. ભાહુસ્વામીથી ભિન્ન અન્ય શ્રુતવિાનાં રચેલાં છે.' એ તે પ્રશ્નના ઉત્તરકથનનો સાર છે. સેનપ્રશ્નના સંપૂર્ણ પાડ઼ે આ પ્રમાણે છે ઃ—
आवश्यकान्तभूतश्चविंशतिस्तवस्वारातीय कालभाविना श्रीमद्रबाहुस्यामिनाङकारीत्याचाराङ्गवृत द्वितीयाध्ययनस्यादौ तस्य किमेइमेव सूत्र भद्रबाहुनाकारे सम्वणि वा आवश्यकसूत्राणि कृतान्युन पूर्वगगध े: कृतानीति किं तत्त्वमिति प्रश्नः ! अत्रोत्तरं - आचाराङ्गादिकमङ्गप्रविष्टं गणभूद्भिः कृतम्, आवश्यकादिकमनङ्गप्रविष्टमङ्गेकदेशोपजीवनेन स्थविरैः कृतमिति विचारामृत प्रहाऽऽवश्यक वृत्त्याद्यनुसारेण ज्ञायते, तेन भद्रावामिनाऽऽवश्यकान्तर्भूतवतुर्विंशतिस्तवरचनमपराऽऽवश्यकरचनं च निर्यु किस्मतया कृतमिति भावार्थ: श्रीआचाराङ्गत 'तत्रैवाधिकारेऽस्तीति बोध्यमिति ॥
મેનશ્ર, પૃ॰ ૧૧, ૪ ૧૨
ઉપરનાં ચારે પ્રમાણેો જ્યાં સુધી ખાટાં સાબિત ન થાય ત્યાં સુધી હું મારા અભિપ્રાય બદલું તો તેના અર્થ એ જ થાય કે વિચાર · વિનાની કાઈ પણ એક રૂઢિમાત્રને સ્વીકારી લેવી.
આવશ્યકત્ર ગધરષ્કૃત નહિ, પરન્તુ અન્ય વિકૃત છે એ અભિપ્રાયનું સમર્થન કરનારાં જે પ્રમાણા મારા જોવામાં આવ્યાં તે ઉપર ઢાંકયા પછી હવે આવશ્યકસૂત્રને ગણધરષ્કૃત માનનાર પક્ષનાં પ્રમાણાનું પરીક્ષણ કરવાનું કાર્ય માત્ર બાકી રહે છે. મારા આ મતના વિરોધી તરીકે જે પ્રમાણી ટાંકવામાં આવે છે. તે આગમાધ્યમિતિ દ્વારા પ્રકાશિત થયેલ વિશેષાવશ્યકભાષ્યના ગુજરાતી અનુવાદ ભા. ૧ માં ઉપોદ્ઘાતના પૃ. ૨ ઉપર જોવામાં આવે છે.
આ પ્રમાણેાની પરીક્ષાની સગવડ ખાતર હું તે સર્વને ચાર વિભાગમાં વહેંચી નાખું છું: (૧) આવશ્યક કાણે કર્યું... એ પ્રશ્નના ઉત્તર માટે જૈનત દ્વારનું વિવરણ, ( ૨ ) ભગવાન પાસેથી શ્રીગૌતમાદિને સામાયિક આદિ સાંભળવાના પ્રયાજનનું વર્ણન, ( ૩ ) ભગવાનથી સામાયિક પ્રગટ થયાનું વણૅન, અને (૪) અગપ્રવિષ્ટ તેમ જ અંગમાલ શ્રુતની વ્યાખ્યા.
(૧) સામાયિક આવશ્યક કાણે રચ્યું ? એ પ્રશ્નના ઉત્તરમાં ભાષ્યકાર શ્રી. જિનભગણિ ક્ષમાત્રમણની ગાથા નીચે પ્રમાણે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org