________________
આવશ્યકસૂત્રના કર્તા કાણુ ?
[ $૪૩
સુધી તેને લાક્ષણિક અર્થ માનવા એ શબ્દશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્રના નિયમેાનું ઉત્થાપન કરવા જેવું છે.
(1) ઘડીવાર મૂળ અર્થના ખાધ વિના પણ લાક્ષણિક અર્થ કરવાની ધૃષ્ટતા કરી લઈએ, તેપણ એ પ્રશ્ન તો થાય જ છે કે શ્રી. સિદ્ધસેનગણિ, જે પોતાના પૂર્વ ટીકાકારાને અનુસર્યો છે તેએ, શું તેવા લાક્ષણિક અથ કરવાનું નહાતા નણતા અથવા ખીજી કોઈ પણ રીતે ભાષ્યના એ શબ્દે નિયુક્તિઓધક છે એવું સાબિત કરી શકતા ન હતા?
(૫) ધડીવાર એમ પણ માની લઈએ કે વાચકશ્રી શબ્દપ્રયોગ રાળ ન હતા, ટીકાકાર શ્રી. સિદ્ધુસૈન ણુ પણ ભૂલ્યા, પરન્તુ એટલું બધું માન્યા પછી પણ સામાયિક આદિ પદોના નિર્યુક્તિપરક અર્થ કાઢવા જતાં એક મહાન વિરાધ ઉપસ્થિત થાય છે જે નિયુક્તિના લાક્ષણિક અથની લીલને ક્ષણમાત્ર પણ ટકવા દેતા જ નથી, તે વિરાધ તે આ ઃ—
<
અગબાહ્યમાં વાચકશ્રીએ ‘ આવશ્યક ' પ્રથમ ગાળ્યુ છે, અને આવશ્યકતા અર્થ વિરોધી ટીકાકાશ - નિયુક્તિ ' ફરે છે, એટલે તેના કથન પ્રમાણે અગબાહ્યમાં પ્રથમ આવશ્યકનિયુક્તિ આવે છે. હવે અગાહના રચયિતા તરીકે ભાષ્યકાર અને ટીકાકાર અને ગળધરાનાઁયિમિઃ ' એ પથી શ્રી. જમ્મૂસ્વામી તથા શ્રી. પ્રણવવામીને નિર્દેશ કરે છે; એટલે અગાજીમાં પ્રથમ ગણાવેલ આવશ્યકનિયુક્તિ એ શ્રી. જખૂસ્વામી કે શ્રી. પ્રભવસ્વામીકૃત હાય એવુ ભાન થાય છે કે જે અસંગત છે, કારણ કે નિયુક્તિકાર તા શ્રી. ભદ્રખાહુસ્વામી જ છે, એ વાત જાણીતી જ છે. એટલે આવશ્યક પદથી આવશ્યકનિયુક્તિ વિવક્ષિત હોય તે શ્રી. ભદ્રબાહુસ્વામીનુ નામ છેવટે ટીકામાં તા આવવું જ જોઈએ, કે જે કર્યાંય પણ નિર્દિષ્ટ નથી.
(૩) ભાષ્ય અને તેની ટીકા એ બન્નેનાં ઉપર ટાંકેલાં પ્રમાણા જે મત દર્શાવે છે તે જ મત ભાષ્યના છેલ્લામાં છેલા અને મોટામાં મોટા ટીકાકાર ઉપાધ્યાય શ્ર. યશાવિજયજી પણ સ્વીકારે છે, એ તેઓની ભાષ્ય ઉપરથી વૃત્તિ જોવાથી અસંદિગ્ધપણે સ્પષ્ટ થાય છે. તેઓ પોતાની ભાષ્ય ઉપરની વૃત્તિમાં સામાયિક પ્રત્યાખ્યાન' આદિ આવસ્યકનાં છએ અધ્યયનાને ‘ આવશ્યક શ્રુતસ્કન્ધુ ’ એ પ્રકારના અથ સ્પષ્ટ શબ્દોમાં કરે છે, અને અંગખાદ્ય જેમાં તેઓશ્રી પાતે પ્રથમ જ * આવશ્યક શ્રતસ્કન્ધ' તે સમાવેશ કરે છે તેને ગધરપશ્ચાદ્ભાવી શ્રી. જમૂવામી આદિ વડે રચાયાનું પ્રતિપાદન કરે છે. તેની વૃત્તિના તે ભાગ નીચે પ્રમાણે છે ઃ—
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org