________________
આવશ્યકસૂત્રના કર્તા કેટજી
: ૭૪૧
ગણધર–અનન્તરભાવી રે અર્થાત્ ગણધરવાજ નામ મેધાવી આચાયોએ રચ્યું તે અંગખા, કે તલના ભાષ્યના પાઠ આ પ્રમાણે છેઃ
:
अथ श्रुतज्ञानस्य द्विविधमनेकं द्वादशविधमिति किं कृतः प्रतिविशेष इति ? वक्तृविशेषाद् द्वैविध्यम् । यद् भगवद्भः सर्वज्ञैः सर्वदर्शिभिः परमविभिरर्हद्भिस्तत्स्वाभाय्यात् परमशुभस्य च प्राचनप्रतिष्ठापनफलस्य तीर्थकर नामकर्मणोऽनुभावादुक्त भगवच्छिष्यैरतिशयवद्भिरुतमातिशयवाग्बुद्धिसम्पन्नैर्गेणध
गणधरानन्तर्यादिभिस्त्वत्यन्त विशुद्वागनैः परम प्रकृदवाङ् मतिबुद्धि
तदङ्गष्टम् ।
शक्तिभिराचार्यैः काल संहननायुर्दोषादल्पशक्तीनां शिष्याणामनुग्रहाय यत् प्रोत तदङ्गबाह्यमिति ॥
-તે ન તરવાર્થમાધ્ય, પૃ. ૬૧-૨
વાચકીને આ ઉલ્લેખ બીજા ખવા ઉલ્લેખા કરતાં વધારે પ્રાચોન અને મહત્ત્વના છે. અન્ય પ્રમાણેનું ખળામળ તપાસતી વખતે પણ એટલું તા જ્યાનમાં રાખવું જ જોઈ એ કે વાચકશ્રી પોતે જે આવશ્યકને ધરકૃત માનતા હેત અગર ગણધર તથા અન્ય વિર એમ ભકૃત માનતા હત તો તેઓ માત્ર ‘ ળબપશ્ચાત્ મી ' વગેરે આચાર્ય કૃત કદી કહેત નહિ, અંગબાહ્યમાં ગણાતા આવસ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન પદે સૂત્રોના ક સબંધી ખીજા બધા કરતાં તેઓશ્રીને જ વધારે સ્પષ્ટ માહિતી હેવાતા સભર છે; કેમ કે (૧) તેઓશ્રી આગમના ખાસ અભ્યાસી હતા, (૨) તેઓશ્રી અને ભગવાન મહાવીર વચ્ચે ખ ુ લાંભુ અન્તર નહિ, અને (૩) જૈન પરંપરામાં તે વખતે જૈન શાસ્ત્રના કર્તા સંબધી જે માન્યતા ચાલી આવતી તેથી જરા પણ આડુંઅવળું લખવાને તેમને કશું જ કારણુ સંભવતું નથી. આ કારણોથી વાચકશ્રીને જરા પણ સંદેહ વિનાના ઉલ્લેખ માં મારા અભિ પ્રાય આંધવામાં પ્રથમ નિમિત્તભૂત થયે (૨) વાયકશ્રીના ઉપર ટાંકેલ ભાષ્પ ઉપર ચીસો ગણની મોટી ટીકા છે, જે હજાર કરતાં વધારે વર્ષ જેટલી જૂની તો છે જ. તે ટીકા પહેલાં પણ તત્ત્વા ભાષ્ય પર ખીજી ટીકા હતી; તેનાં પ્રમાણ મળે છે. પ્રાચીન ટીકાઓને આધારે જ ઉક્ત ભાષ્યની વ્યાખ્યા તેએ એ કરેલી હોવી જોઇ એ, જે પ્રાચીન ટીકાઓ કરતાં તેમને મન જુદો હોત તો જેમ તત્ત્વાર્થ ભાષ્યનાં અનેક સ્થામાં પ્રાચીન મત બતાવી પછી પોતાના અંતભેદ બતાવે છે તેમ પ્રસ્તુત ભાષ્યની ટીકામાં પણ તેએ ચીન કે કારાના મતભેદ ત; પણ તેઓએ તેમ ક્યું નથી. હંસરથી એ તે સ્પષ્ટ છે કે સિદ્ધસેન
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org