________________
′′]
દર્શન અને ચિંતન
આવશ્યકસૂત્રના કર્તા સબધા મુદ્દાઓને અગે મે પાતે પણ વિચાર કર્યાં છે, અન્ય વિદ્વાન મિત્રો સાથે પણ નિષ્પક્ષપાત ચર્ચા કરી છે અને મતભેદ ધરાવનાર ટીકાકારનાં પ્રમાણે! પર પણ જિજ્ઞાસાપૂર્વક વિચાર કર્યાં છે; ગ્રંથને પૂર્વાપર સંબંધ પણ વિચાર્યા છે અને તેમ છતાં મને મારા અભિપ્રાય અદલવાને કારણ મળ્યું નથી.
આથી ઊલટુ, મતભેદ ધરાવનાર ટીકાકારોએ જે પ્રમાણો ટાંક છે તેમાં પણ મને તે મારા વિચારનું પોષણ થતુ સ્પષ્ટ લાગે છે અને ચિત્ તેમ નથી દેખાતુ પણ તેવાં પ્રમાણો મારા અભિપ્રાયને સ્પષ્ટ રીતે બાધ કરતાં તો જણાતાં નથી જ. તે ઉપરાન્ત કેટલાંક એવાં પ્રમાણે મને નવાં મળ્યાં છે કે જે મારા વિચારના સ્પર્ધા સાધક છે અને સામા પક્ષના વિચારને બાધક છે. હું આ સ્થળે એ બધાં પ્રમાણેાને ટૂંકમાં આપી તે તરફ વિચારાનું ધ્યાન ખેંચું છું કે જો હવે પછી કોઈ આ વિષય ઉપર સમભાવ અને સહનશીલતાપૂર્વક વિશેષ વિચાર કરશે અને પોતાના પક્ષનાં સાધક પ્રમાણોને સ્પષ્ટ રીતે મૂકશે તે હું તેના પર સાચી જિજ્ઞાસાબુદ્ધિએ જરૂર વિચાર કરીશ અને તેમાંથી તથ્ય જાણે તે સ્વમત કરતાં તેની જ કિંમત વધારે આંકીશ.
સંપૂર્ણ આવશ્યકશ્રુતસ્કન્ધ એ ગણધરકૃત નથી, પણ ગંધરભિન્ન અન્ય પ્રાચીન અને પ્રતિષ્ઠિત શ્રુતસ્થવિરકૃત છે, એવા મારે અભિપ્રાય જે પ્રમાણોને આધારે મે' પ્રકટ કર્યો છે તે પ્રમાણા નીચે પ્રમાણે છે—
<
(૧) ૩ શ્રી. ઉમારવાતિજી પોતાના તત્વાર્થસૂત્ર-ભાષ્યમાં શ્રુતના "ગપ્રવિષ્ટ અને અગમાય એ બે ભેદનું વર્ણન આપતાં અંગખાદ્યના અનેક પ્રકારા ખતાવે છે, તેમાં તેઓએ · સામાયિક, તુવિ શતિસ્તવ, વન્દન, પ્રતિક્રમણ, કાર્યાત્મ અને પ્રત્યાખ્યાનો છ આવશ્યકનાં અયનાને અગબાહ્ય તરીકે ગણાવ્યાં છે. ભાષ્યના પાર્ડ આ પ્રમાણે છેઃ
अङ्गबाह्यमनेकविधम् । તથા-મ
પ્રતિમ, યજ્યુસ :, પ્રત્યાયામ, हारौ, निशीथमृषिभाषितानीत्येवमादि ।
વિ તિતવઃ, વન, '', સત્તરાધ્યાયા:, વાા:, પંચલ
- दे० ला० पु० प्रकाशित तत्त्वार्थेभाष्य, १० ९० ત્યાર બાદ તેઓશ્રી પોતે જ અંગવિશ્વ અને અગખાદ્ય એ બન્ને પ્રકારના શ્રુતની ભિન્નતાના કારણ વિશે પ્રશ્ન ઉઠાવી કહે છે કે જે તીથંકર ભગવાનના ઉપદેશને આધારે તેઓના સાક્ષાત્ શિષ્ય ગણધરાએ રમ્બુ' તે અંગવિશ્વ અને જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org