SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેના ઉપયોગ [ ૩૬ તેવા પુરુષની પાસે અથવા તેની સભામાં જઈ ને કશે જ સાત્ત્વિક કાળા પશુ લઈ કે આપી ન શકે? જે ત્યાગીએ ધર્મસ્થાનરૂપ મનાતા પોતાના ઉપાશ્રયેટમાં મુકદ્દમાની પેરવી કરે, સંસારીને પણ શરમાવે એવી ખટપટેશમાં વખત ગાળે, તદ્દન નિવૃત્તિ અને ત્યાગને ઉપદેશ ઈ પાછા પાટથી નીચે ઊતરી પોતે જ કથાકૂથલીમાં પડી જાય, તે ત્યાગીઓના ચરણમાં એસનાર પેલા બાળદીક્ષિતા જાગેઅજાણે એ વાતાવરણમાંથી શું શીખે એને કાઈ વિચાર કરે છે ખરું? તેમની સામે શબ્દગત આદર્શ ગમે તે હા, પણ દૃશ્ય અને જાગતા આદશ અત્યારે હાય છે એ કાઈ જુએ છે ખરું ? જેને પોતે વિદ્વાન માનતા હોય એવા આચાય કે સાધુ પાસે તેમનાથી જુદા ગચ્છના આચાય કે સાધુ ઇચ્છા છતાં ભણવા જઈ શકે એટલી ઉદારતા આજના વાતાવરણમાં છે ખરી ? પોતાની વાત બાજુએ મૂકેા તાય પેાતાના શિષ્યા સુધ્ધાંને ખીન જુદા ગુચ્છ કે સબાડાના વિદ્વાન સાધુ પાસે શીખવા મેકલે એવું આજે વાતાવરણ છે ખરું? સાધુની વાત જવા દે, પણ એક સાધુના રાખેલ પડિંત પાસે બીજા સાધુના શિષ્ય છૂટથી ભણવા જઈ શકે છે ખરા ? એક મહાન મનાતા સુરિના તાર્કિક પડિતે સાંજને વખતે પુરાતત્ત્વમ ંદિરમાં આવીને કહ્યું હતું કે ઘણા દિવસ થયાં આવવાની ઈચ્છા તો હતી, પણ જરા મહારાજળનો ભય હતો. એ જ સૂરીશ્વરના બીજા સાહિત્યશાસ્ત્રી પતિ મારા મિત્રને મળ્યા પછી કહ્યું કે હું તમારી પાસે આવ્યો છું એ વાત મહારાષ્ટ્ર જાણવા ન પામે.' હું કબૂલું છું કે આ મારું વન સને એકસરખુ` લાગુ નથી પડતું, પણ આ ઉપરથી હું એટલું જ કહેવા માગું છું' કે આજનું આપણું ત્યાગી-વાતાવરણ કેટલું સંકુચિત, કેટલું બીકણ અને કેટલું જિજ્ઞાસાશૂન્ય જેવું થઈ ગયું છે. એક બાજુ ભગવાન મહાવીરના સમયનું તમય વાતાવરણ નથી, અને ખીજી બાજુ આજે દુનિયામાં તથા આપણા જ દેશમાં બીજી જગ્યાએ મળી શકે છે તેવું ઉચ્ચ વાતાવરણ પણ આપણા દીક્ષિતા સામે નથી. એવી સ્થિતિમાં ગમે તેટલી મહેનત કર્યાં છતાં પણુ ખાળ અને તરુણુદીક્ષા જ નહિ પણ આધેડ અને વ્રુદીક્ષા સુધ્ધાં ઇષ્ટ ફળ કેવી રીતે આપી શકે એને વિચાર કાઇ કરે છે ખરું? હું ધારું છું કે તે આજના વાતાવરણ અને પૂર્વકાલીન વાતાવરણને સરખાવી દીક્ષા આપવા ન આપવાને વિચાર કરવામાં આવે ! ઝઘડા રહે નહિ. કાં તો દીક્ષાપક્ષપાતીઓને પેાતાનું સંકુચિત વાતાવરણ વિશાળ કરવાની ફરજ પડે અને કાં તે દીક્ષાનો ૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249200
Book TitleVishwama Dikshanu Sthan ane teno Upayog
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages15
LanguageGujarati
ClassificationArticle & Society
File Size139 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy