________________
દર્શન અને ચિંતન
કવિ જાણે છે કે સ્તુત્યદેવ સર્વાંગ હોવાથી પોતાનું વક્તવ્ય જાણે છે, અને તેથી તેમના પ્રત્યે કાંઈ પણ કહેવું એ તે! માત્ર પુનરુક્તિ છે– પિષ્ટપેષણ છે. આમ જાણવા છતાં કવિ પુનરુક્તિ અને પિષ્ટપેષણના દોષ વહુારી લે છે, તે એના હૃદ્યગત સાચા અનુત્તાપનુ સૂચન છે. જ્યારે હૃદ્યમાં ખરેખરા અનુતાપ એટલે કે ભૂલના બદ્ર ચિતાર ખડા થાય છે, ત્યારે માણસ પુનરુક્તિ કે પિષ્ટપેષણને દ્વેષ વહેરીને પણ પોતાનું દિલ પેાતાના ભક્તિપાત્ર પ્રત્યે ખાલી કર્યા વિના રહી શકતા નથી. એ જ વસ્તુ પહેલી કડીમાં સૂચિત થાય છે.
૩૨૨]
શ્રીજી ડી
હું સરૂપ નિજ ઘડી, રમ્યા પર પુદ્ગલે, ઝીથ્યા ઉલટ આણી, વિષયતૃષ્ણા જળે; આસવબધ વિભાવ, કરું રુચિ આપણી; ભૂલ્યો મિથ્યા વાસ, ધ્રુષ પરભણી.
જીવનતત્ત્વના આધ્યાત્મિક વિકાસક્રમમાં જે તત્ત્વ પર-છાયાને મેલ છોડી છેવટે તદ્દન નિળરૂપે બાકી રહે છે તે જ તત્ત્વ પારમાર્થિક સત્ય લેખાય છે અને તે જ સાષ્ય મનાયેલું છે. જે તત્ત્વ આત્મિક સાધના દ્વારા જ્વનમાંથી હુંમેશને માટે સરી પડે છે તે જ પર-છાયા અથવા વૈભાવિક કહેવાય છે. કવિ આધ્યાત્મિક માર્ગને પથિક છે. અને તેથી તે પોતાના જૈન પર પરાનુસારી સંસ્કાર પ્રમાણે વિવેકથી પારમાર્થિક અને વૈભાવિક એ બે તત્ત્વાના ભેદ જાણી પાતાની સ્વરૂપચ્યુતિનું વર્ણન જી કડીમાં કરે છે. કવિ એમ જાણે છે અને માને છે કે તે મૂળે તદ્દન શુદ્ધસ્વરૂપી છે, પણ અકળ કળાથી અને અકળ ફાળથી તે પોતાના એ સચ્ચિદાનંદ સાહજિક સ્વરૂપથી ચુત થઈ પરતત્ત્વમાં રત થયા છે અને પરને જ સ્વ માની પોતાનું સહજ ભાન ભૂલી ગયા છે. કવિ આટલા કથનથી જૈન પરંપરાના જીવ, અજીવ, આસવ અને બુધ એ ચાર તત્ત્વનું સૂચન કરે છે. ભારતનાં બધાં જ આત્મવાદી ના આ ચાર તત્ત્વો ઉપર જ પાતપોતાનાં દનાની માંડણી કરે છે. સાંખ્યદર્શીનમાં જે પ્રકૃતિ-પુરુષને વિવેક છે, તેમ જ વેદાંતમાં જે નિયાનિત્ય બ્રહ્મ અને માયાને વિવેક છે તે જ જૈન નમાં જીવ-અવતા વિવેક છે, આવા વિવેકના ઉદ્ય તે જ સમ્યગ્દર્શન કહેવાય છે. આવા નથી જ આધ્યાત્મિક વિકાસક્રમમાં ચાયા ગુણસ્થાન કે ચેાથી ભૂમિકામાં પ્રવેશ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org