________________
આત્મદષ્ટિનું આંતર નિરીક્ષણ
માત્ર તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં જ આવા સામસામે ટકરાતા વાદે નથી, પણ એ વાદોનું મૂળ માનવસ્વભાવની સામાન્ય ભૂમિકામાં છે. અત્યારે પણ કેટલાય દુન્યવી દૃષ્ટિએ એમ જ માને છે અને કહે છે કે સ્ત્રીએ જ પુરુષને પાશમાં બાં-ફસાવ્યો. એનું આકર્ષણ એ જ પુરુષનું બંધન. બીજા ઘણાય એમ કહે છે કે પુરુષ જ એ ધૂત છે કે તે ભોળી અને ગભરુ નિર્દોષ સ્ત્રી જાતિને પિતાની જાળમાં ફસાવે છે. આપણે આ બંને કથનમાં જોઈ શકીએ છીએ કે કહેવાની રીતમાં જ ફેર છે. એકનું આકર્ષણ ગમે તેટલું હોય, છતાં બીજામાં અમુક પ્રકારનું આકર્ષણ કરવાની અને આકર્ષિત થવાની શક્તિ ન હેય તે બંનેને યોગ સિદ્ધ જ ન થાય. તેથી જૈન દૃષ્ટિ સંસારમાં જીવઅજવ બંને તત્ત્વનું અપેક્ષાભેદથી ત્વ સ્વીકારે છે.
બાઈબલને ઈશ્વરરચિત આદમ એડનના બાગમાં એકલે હો અને પછી તે પિતાની જ પાંસળીમાંથી બેકલે છે. જ્યારે દવે સામે આવી ત્યારે જ વાસનાના સર્ષે તેનામાં સળવળાટ પેદા કર્યો, અને ઈવે જ આદમને છેવટે લલચાવ્યો. આ રૂપક ઉપનિષદના એક આત્મામાંથી બહુ થવાના રૂપકને મળતું છે; જ્યારે બર્નાર્ડ શોના “Man and Superman” નાટકમાને પુરુષ સ્ત્રી દ્વારા જ સ્ત્રીની પિતાના પતિ અને સગવડ ખાતર સજાયેલા છે ભલે પછી તે આગળ જતાં પિતાની સર્જનહારીના રવામી બની ગયા હોય. શેના
આ કથનની પાછળ કપિલનું રૂપક ભૂમિકારૂપે હોય તે ના નહિ. તત્ત્વજ્ઞ આવા રૂપા વાંચે, સાંભળે અને વિચારે; પણ તેમાંથી એકે રૂપકને અંતિમ માની તેના ઉપરથી સિદ્ધાંત ન તારવે એટલું જ અહીં વકતવ્ય છે.
રાગ-પ અને અજ્ઞાનને દોષ એ જ કડીના ઉત્તરાર્ધમાને આસ્રવ છે અને એ દોષથી થનાર લેપ તે બંધ છે. આ જૈન પરિભાષાના આસ્રવ અને બંધ બધાં જ આસ્તિક દર્શનોએ જુદે જુદે નામે વર્ણવ્યા છે. દેવચંદ્રજીને હું' આત્મનિરીક્ષણપૂર્વક પશ્ચાતાપની ડી વેદના સાથે પિકારી ઊઠે છે કે “હું” તે જ દૂષિત છું, હું પિત જ લેપ માટે જવાબદાર છું અને છતાં બીજા ઉપર દોષ મુકું છું. ખરી રીતે પુગળ કે જગતના બીજા જીવજંતુઓ મારા પતન માટે જવાબદાર નથી; મારા પોતાના પતનની પૂરી જવાબદારી મારી જ છે. દેવચંદ્રજીના “હું” ના આ ઉદ્ગારે પુરુષાર્થ ભણી પ્રેરનારા છે. જે બોજા કેઈન દેપ ન હોય, પોતાના પતનમાં બીજા કોઈની જવાબદારી કે નિયતિ અથવા યુદછા કામ કરી રહી ન હોય તો એ દેવથી બચવાને આધાર પણ બીજી ઉપર રાખી ન શકાય. આ ભાવના મળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org