________________
આત્મદષ્ટિનું આન્તર નિરીક્ષણ
[૧૧] શ્રી વજંધર જિન સ્તવન
(“નદી યમુન કે તીર એ દેશી) વિહરમાન ભગવાન, સુણે મુજ વિનતિ,
જગતારક જગનાથ, અછો ત્રિભુવનપતિ; ભાસક કલેક, તિણે જાણે છતિ,
તે પણ વીતક વાત, કહું છું તુજ પ્રતિ. ૧ હું સ્વરૂપ નિજ છોડિ, રોડ પર પુગલે,
ઝીલ્યો ઉલટ આણી, વિષયતૃષ્ણ જલે; આસ્રવ બંધ વિભાવ, કરૂં ચિ આપણી,
- ભૂલ્ય મિથ્યાવાસ, દોષ દઉં પરભણી. ૨. અવગુણુ ઢાંકણ કાજ, કરૂં જિનમત ક્રિયા,
ન તનું અવગુણ ચાલ, અનાદિની જે પ્રિયા; દષ્ટિરાગને પિવ. તેહ સમકિત ગાણું,
સ્યાદ્વાદની રીત, ન દેખું નિજપાટું. ૩ મન તનું ચપલ સ્વભાવ, વચન એકાંતતા,
વસ્તુ અનંત સ્વભાવ, ન ભાસે છતાં, જે લેકેત્તર દેવ, નમું લૌકિકથી,
દુર્લભ સિદ્ધ સ્વભાવ, પ્રભો તહકીકથી. ૪ મહાવિદેહ મઝાર કે, તારક જિનવરૂ,
શ્રી વજંધર અરિહંત, અનંત ગુણાકરૂ; તે નિર્ધામક શ્રેષ્ઠ, સહી મુજ તારશે,
મહાવૈદ્ય ગુણગ, ભવગ, વારશે. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org