________________ દર્શન જ્યારે બ્રહ્મને જ એક માત્ર સત્ય કહીને જગતને માયા ગણાવે છે ત્યારે આ સિધ્ધાંત સમજાવવા જાદુદા-જુદા તર્કો અને ઉદાહરણોનો આશ્રય લે છે અદ્વૈતવાદના આ પ્રતિપાદન માટેના તર્કો એક અર્થમાં જાદા જુદા નય જ કેમ ન ગણી શકાય ? આ રીતે જ વેદાન્ત દર્શન જગતની સાપેક્ષ સત્યતા સ્વીકારે પણ છે. - આજે વિશ્વના કેટલાક મહાન ગણાતા ધર્મોમાં પણ કંઈક એવું કહેવામાં આવે છે કે, “અમારા ધર્મને શરણે આવશે એનો જ મોક્ષ. થશે” –બાકીનાઓ સદાને માટે દોઝખમાં સબડશે. જૈન દર્શન આવી કશી જ ઈજારાશાહીને સમર્થન આપતું નથી. જૈન દર્શનમાં સિધ્ધના પંદર પ્રકારનાં ભેદોમાંનો એક ભેદ ‘સ્વયંબુધ્ધ સિધ્ધ’ નો પણ છે (જાઓઃ નવતત્વ પ્રકરણ ગાથા પ૮) અને એ માટે શ્રાવતિ નગરીના કપિલ બ્રાહ્મણનું દ્રષ્ટાંત આપવામાં આવેલ છે. ભારતીય તત્વચિંતનમાં જે ઊંડાણ અને સમ તપાસણી છે એનો પશ્ચિમના તત્ત્વચિંતનમાં ઠીક ઠીક એવો અભાવ છે; આ (1) Method of Agreement (2) Method of Difference (3) Joint Method of Agreement and Difference (4) Method of concomitant variation (5) Method of Residue મિલની આ તર્ક પધ્ધતિના પ્રથમ ત્રણ પગથિયાં સપ્તભંગનીયના. પ્રથમ ત્રણ નય જેવાં જ છે એ દેખીતું છે. સ્યાદવાદ એ પોતે કોઈ હકીકત કે પરમ સત્ય નથી પરંતુ સત્ય પ્રતિ લઈ જનાર એક વિવેક યુક્ત સાધન છે, હકીકતોની ચકાસણી માટેની એક પધ્ધતિ છે. સ્યાદ્વાદનું હાર્દ છે, સમભાવ, અન્યના વક્તવ્ય કે વિચાર પ્રત્યે ધીરજપૂર્વકનો આદર સાથોસાથ પોતાની જાત-તપાસ (Self enquiry) માટે પૂર્વગ્રહ રહિત પણે સદા ખુલ્લાપણું- oliver wendell holmes ના એક સુત્ર થી આ લેખનું "The mark of a civilized man is his willingness to re-examine his most cherished beliefs." ઊંડાણ અને સમતાનું કારણ એ દેખાય છે કે આપણે ત્યાં કેકથી શાસ્ત્રાર્થની. એક વૈજ્ઞાનિક અને તંદુરસ્ત પરંપરા ચાલતી આવી છે.’વાદે વાદે જાયંતિ તત્ત્વબોધઃ' એવું સુત્ર આ શાસ્ત્રાર્થની પરંપરાના પાયામાં છે. શાસ્ત્રાર્થનું લક્ષ્ય જ્ઞાનપ્રાપ્તિનું અને નહિ કે વિતંડાવાદ નું. મહાવીર સ્વામિએ એમના થનાર ગણધર ગૌતમનું સમાધાન આધાર સંદર્ભ : Indian Philosophy Vol.1 - Dr.S.Radhakrishnan (2) A Critical Survey of Indian Philosophy by Chandradhar sharma (3) An Introduction to Indian Philosophy by Chaterjee and Datta (4) An Introduction to Inductive Logic-V.V, Akolkar (5) નવતરૂ પ્રકરણ. શાસ્ત્રાર્થની કથા પણ પ્રસિધ્ધ જ છે. પાશ્ચાત્ય તર્કશાસ્ત્રમાં John stuart Mill એ આપેલ. એક તર્ક પધ્ધતિ Mill's Methods તરીકે ઓળખાય છે. આજે Mill ની આ પધ્ધતિ વૈજ્ઞાનિક સંશોધનોમાં પણ અનુસરવામાં આવે છે. મિલની આ તર્કપધ્ધતિના પાંચ પગથિયાં નીચે મુજબ છે. (અનુસંધાન પાના ક્ર. 65 ઉપરથી) અધિક અધિક પ્રયત્ન કર્યા કરે. તેના શરીરનો ગંધ અને તેનું સર્વે પણ વતન ચંદનનાં વાસની જેમ (3) વિધ્વજયઃ- બાહય અંતર વ્યાધિ અને મિથ્યાત્વપ૨ જય સર્વત્ર સુગંધ વિસ્તારનાર થાય છે. સામર્થ્ય યોગનો જે બીજો ભેદ મેળવવા માટે બને તેટલો વધુ પ્રયત્ન પુરુષાર્થ કરે. યોગ સન્યાસ નામનો પ્રાપ્ત થાય. ચૌદમાં અયોગી કેવલી ગુણસ્થાન (4) સિદ્ધિઃ- આત્માનું આત્મા વડે આત્માનું જ્ઞાન થાય હીન આત્મા પ્રાપ્ત કરીને પરમપદને મેળવે છે. પર કૃપા દયા, મધ્યમ પ્રાણી પર ઉપકાર અને ઉત્તમ આત્મા I કર્મશુભાશયો તરફ વિનયાદિ કરવાની રુચિ થાય. પણ કર્મના શુભ આશયો જે ક્રિયાશુદ્ધિના હેતુ છે. તે પાંચ છે. (5) વિનિયોગ:- પોતાથી વ્યતિરિક્ત પ્રાણીને ધર્મમાં જોડવાની બુદ્ધિ યોગને અંગે કેટલી પ્રગતિ થઈ છે. તેના દર્શક તરીકે તેની ઘણી અને તે માટે દ્રઢ પ્રયત્ન કરવો તેનું નામ વિનિયોગ અગત્યતા છે. કર્મ શુભાશયો (1) પ્રણિધાન (2) પ્રવૃત્તિ આ પાંચ પ્રકારના આશય વગર ગમે તેટલી ક્રિયા કરવામાં આવે તે (3) વિધ્વજય (4) સિધ્ધિ (5) વિનિયોગ ક્રિયા ધર્મ પ્રાપ્તિ માટે થતી નથી. (1) પ્રણિધાન :- ક્રિયા નિષ્ઠાપણું, જે જે ક્રિયાઓ બતાવવામાં આ પ્રકારે દૃષ્ટિની વિચારણા ઘણી. ટૂંકમાં કરી છે. લાંબી. આવેલી હોય છે. તે કરવામાં આવે, પોતાના ધર્મસ્થાનથી વિચારણા માટે પૂર્વ પુરુષો ઘણું ઘણું સાહિત્ય આપી. ગયા છે. નીચેના સ્થાનમાં રહેલા પ્રાણી ઉપર દ્વેષ ન આવે પણ કરુણા પૂજ્ય હરિભદ્રસૂરીશ્વરજીએ યોગદ્રષ્ટિ સમુચ્ચય. ઉપજે, તેઓ પર દયાના ભાવો ઉત્પન્ન થાય પણ તેના પર કલિકાલ સર્વજ્ઞ ભગવંત હેમચંદ્રસૂરીશ્વરજીએ યોગ શાસ્ત્ર અને વૈરબુદ્ધિ ન થાય.. પૂજ્ય યશોવિજયજીએ એવા અનેકાનેક ગ્રંથોનું સર્જન કર્યું છે. | (2) પ્રવૃત્તિ :- ધર્મ વિષયમાં પોતે જ પ્રયત્ન કરતો હોય તેનાથી થી વજારોના સામિનન ગ્રંથાગારાતી વિભાગ मानवता बढती रहे, बढता रहे सुकर्म / जयन्तसेन फिरा जगत, इस से बडा न धर्म / / www jainelibrary.org Jain Education International For Private & Personal Use Only