________________
મુ. શ્રી ચ'દ્રશેખરવિજયજી : વશીકરણવિદ્યા અને પુનર્જન્મ
૬૩
રીતે તેમની વાતાને વખાડી કાઢતા. પણ અસાસ ! જ્યારે ઘણાબધાએ એ જ વાતનું પુનરુચ્ચારણ કર્યું. ત્યારે તે! મારે પણ માનવુ પડ્યુ કે પુનર્જન્મ જેવી કોઈ વસ્તુ જરૂર અસ્તિત્વ ધરાવે છે. ૧
વશીકરણના પ્રયાગ કરવા દ્વારા એક આત્મા (Snbject) પેાતાની જાતને પૂર્વજન્મમાં વિદ્યમાન માને અને જાણે કે એ જ જન્મની અવસ્થાએને વર્તમાન કાળમાં અનુભવતા હાય એ રીતે જ એનું વર્ણન કરવા લાગે એ બધું આપણને આશ્ચર્ય મુગ્ધ કરી દે તેવુ જરૂર છે, પરંતુ આ તેા વૈજ્ઞાનિકાની દુનિયાની વાત છે. આજનું ખળક, આધુનિક જગતના એક યુવાન કાલેજિયન કે કોઈ પ્રૌઢ માનવ આ વાતની સામે મ`ડ પુકારવા સદા લાચાર હોય છે, કેમકે એને આજના વૈજ્ઞાનિકાના જાતપ્રયાગેા ઉપર પરિપૂર્ણ વિશ્વાસ હોય છે. આ વસ્તુસ્થિતિ છે માટે જ અહી આત્માના પૂર્વજન્મની વાતેાને વશીકરણવિદ્યાના પ્રયાગથી જે રીતે સિદ્ધ કરી દેવામાં આવી છે, તે જ હકીકત આપણે વિચારીશું.
જેમણે આ પ્રયાગા કર્યા છે, તે બહુ સ્પષ્ટ રીતે કહે છે કે વર્તીમાન કાળમાં જીવન જીવતા કાઈ પણ માનવ પેાતાના આ જીવનમાં જે કાંઈ સુખ કે દુઃખના અનુભવ કરે છે, તેનાં કારણેા, હકીકતમાં તા, તેના પૂર્વ જન્મામાં જ પડેલાં હોય છે. વશીકરણવિદ્યાના સાધકો કહે છે કે પૂર્વના દેશના ચિંતા ‘કર્મ ’ જેવી એક વસ્તુને માનીને જન્માંતરનાં કારણેા અને વમાન જન્મનાં સુખદુઃખાદિ કાર્યાં વચ્ચેની ખૂટતી કડી જોડી આપે છે. ઘણા માણસા પેાતાના જીવનમાં ઉપરાઉપરી ત્રાટકતી આપત્તિઓનાં કારણ પિછાણી શકતા નથી, પરંતુ પૂર્વજન્મના સિદ્ધાન્ત એ કારણેા શેાધી આપે છે. શું સુખ કે શુ' દુઃખ-એય કાર્યોનાં કારણેા અવશ્ય છે, આ જન્મમાં નહિ તેા જન્માતરમાં.ર વશીકરણવિદ્યાથી, સામાન્ય રીતે તા, વર્તમાન જીવનના જ ભૂતકાળની સ્મૃતિએ તાજી કરવાનો પ્રયત્ન આજ સુધી કરવામાં આવતા હતા; પર'તુ હવે તે ગર્ભાવસ્થાના અનુભવે અને એની પૂર્વના જન્મેાના અનુભવેાનુ પણ સ્મરણ કરાવવામાં આવે છે. વમાન જીવનના
2. For years the theory of reincarnation was a nightmare to me and I did my best to disprove it and even argued with my tranee subjects to the effect that they were taking nonsence, and yet the years went by. One subject after another told me the same story in spite of different and varied conseious beliefs, in effect until now, well over a thousand cases have been so investigated and I have to admit that there is such a thing as reincarnation.
-~-ધ યાવર વિધિન (The łower Within ), પૃ. ૧૭૦
2. This study explains the secret of justice in a very broad way showing how a person appears to suffer in this life as a result of something he has done in a past life through this law of action and reaction know in the East as "Karma". .........Many a person cannot see why he suffers one disaster after another in this life, yet reincarnation may reveal atrocities committed by him in lives gone by. Others, no matter what they seem to do, · fall on their feet' as it were; and may it not be the reward for services rendered in lives gone by?
—એજન, પૃ. ૧૭૦-૧૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org