SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ સમીમાંસામાં અનુયેાગઢારસૂત્રકારનું પ્રદાન હિંસા વગેરે દાષાથી રહિત થયેલ મનની એકાગ્રતાથી જેની ઉત્પત્તિ થયેલ છે તેમ જ વિકારરહિતતા જેનુ લક્ષણુ છે એવા પ્રશાન્ત ભાવને સૂત્રકારે પ્રશાંત સુ કહ્યો છે. ટીકાકારે ઉપશમની પ્રક તારૂપ રસને પ્રશાન્ત રસ કહ્યો છે. આની તુલના શાંતરસના સ્વીકૃત સ્થાયીભાવ નિવેદ સાથે થઈ શકે તેમ છે. ૯૦ ઉપસ`હાર : સૂત્રકારે નવરસેાની ચર્ચા પછી ઉપસ’હારમાં એક નવીન અને નેધપાત્ર વાત કરી છે કે આ રસેાની ઉત્પત્તિ ૩ર સૂત્રદોષ ( અલીક, ઉપઘાતજનક, નિરક આદિ ૩૨ સૂત્રદ્વેષ માટે જુએ વિશેષાવશ્યકસૂત્ર ગાથા ૯૯૯)માંથી થાય છે. આ વાતને ટીકાકારે નીચે મુજબ ઉદાહરણુ આપીને સમજાવી છે. અલીકતાના દ્વેષથી અદ્ભુત રસ ઉત્પન્ન થાય છે. જેમ કે, “ તેના હાથીના કાલતટ પરથી ઝરતા મદના બિંદુએથી હાથી, ધાડા અને રથને વહાવતારી ધાર નદી ઉત્પન્ન થઈ’’ તેવાં તતટશ્રીનાનાં મચિન્તુમિઃ । પ્રાવર્તત નવી ધોરા પથવા ફ્રેની । (અનુ. હેમ. વૃત્તિ. પૃ. ૧૩૯-૧૪૦) આ સ્થળે વાસ્તવમાં અદ્ભુત રસ છે. પણ આ વાત જીવનમાં કયારેય સત્ય ત હાઈ શકે. એટલે અહીં અલીકતાના દોષ રહેલા છે. (વિશેષાવશ્યકસૂત્રમાં આ ઉદાહરણને અલિટતા થત બતાવી અયુક્તદોષ કહેલ છે.) એવી જ રીતે ટીકાકારે ઉપઘાત દોષથી ઉત્પન્ન થતા રસનુ ઉદાહરણ આપ્યુ છે કે—એ જ માણસ જીવે છે કે જેણે પોતાના ધનથી પ્રેમપૂર્વક માંગનારને ખુશ કર્યાં છે અને ક્રોધથી દુશ્મનના લેાહીથી પેાતાના બાણાને પ્રસન્ન કર્યા છે.' સ વ પ્રાિિત્ત કાળી પ્રીતેન વિત્તેન ૨ વિજ્ઞવિપક્ષ તૈશ્ચ શ્રીગિતા ચેન માર્થનાઃ ।। (અનુ. હેમ. વૃત્તિ. પૃ. ૧૪૦) : અહી’ છે તેા વીરરસ, પશુ એ ઉપધાત દોષને કારણે ઉત્પન્ન થયેલે છે. ઉપરાંત ટીકાકારે એક વાત સુદર જણાવી છે કે જે ૩૨ દષામાંથી રસ ઉત્પન્ન થવાની વાત કરી છે તેને પ્રાયાવૃત્તિ-પ્રાયેાવાદ ગણવા જોઈએ, કારણ કે તપ અને દાન જેતે વિષય છે તેવા વીરરસ કે પ્રશાંત વગેરે રસા અમૃત વગેરે દાષા વિના પણ સંભવી શકે છે: તોાવિષયસ્ય રીલક્ષ્ય પ્રશાન્તાવિજ્ઞાનાંવિદ્યુતાવિવોષાન્તરેપ નિવત્તેિિત્ત | (અનુ. હેમ. વૃત્તિ પૃ. ૧૪૦) આમ સૂત્રકાર અને ટીકાકાર બન્નેએ રસેના છૅ વિભાગ કર્યા છે.—૧ અદ્ભુત, ઉપઘાત જેવા સૂત્રદૃષોથી ઉત્પન્ન થતા અને ૨. સૂત્રદેષો સિવાય ઉત્પન્ન થતા. યુદ્ધવીર પાપધાતથી ઉત્પન્ન થાય છે. અદ્ભુત અનુતોષથી ઉત્પન્ન થાય છે. પશુ તપવીર અને દાનવીર પ્રશાન્તરસની જેમ સૂત્રદોષથી પર હાઈ શકે. રસની બાબતમાં એક ખીજી માંધપાત્ર હકીકત અહીં એ છે કે સૂત્રકારે શુદ્ધ' અને ‘મિશ્ર’ એમ એ પ્રકારના રસની નિષ્પત્તિની વાત કરી છે. જો ગ્રંથમાં કેવળ એક જ રસ આવે તા તે શુદ્ધ' અતે જ્યાં એથી વધુ રસાની નિષ્પત્તિ થાય તે ‘મિશ્ર’એમ ટીકાકાર જણાવે છે : क्वचित्काव्ये शुद्ध एक एव रसो निबध्यते, क्वचित्तु द्वयादिरससंयोग इति भाव इति गाथार्थः । (અનુ. હેમ. વૃત્તિ. પૃ. ૧૪૦) સંસ્કૃત કાવ્યશાસ્ત્રીએ પણ પ્રભુ ધના અંગ એટલે ગૌણુ અને અંગી એટલે મુખ્ય એવા રસની વાત કરેલી જ છે, સંસ્કૃત કાવ્યશાસ્ત્રની અંગી રસ-કલ્પના પાતે એક અત્યંત રાચક પ્રસ`ગ છે. પ્રબ ધકાવ્યના આસ્વાદનુ સ્વરૂપ-વિશ્લેષણ કરવા માટે કદાચ આ કલ્પના કરવામાં આવી હતી. એ દૃષ્ટિએ એનુ મહત્ત્વ અસધિ છે. આવી સકેંસ્કૃત કાવ્યશાસ્ત્રની મહત્ત્વની કલ્પનાના ટીકાકારે નિર્દેશ કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230213
Book TitleRas Mimansama Anuyoga Vaigyanik Drushtibindu
Original Sutra AuthorN/A
AuthorKanji Patel
PublisherZ_Aspect_of_Jainology_Part_2_Pundit_Bechardas_Doshi_012016.pdf
Publication Year1987
Total Pages10
LanguageGujarati
ClassificationArticle & 0_not_categorized
File Size814 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy