SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ bhabhbhhhhhhhhhhh shah [13] વંશો વિશાળા, રાડદ્રા, બાડમેર, નગરપારકર, જેસલમેર, બિલાડા વગેરે ગામેમાં વસે છે. આ વંશમાં સમરિસંહું, સાદા, સમરથ, મંડલિક, તાલાક ઇત્યાદિ પુરુષા થઈ ગયા છે. ( પૃષ્ઠ ૭૭ ) ઉપરની આડકા અને ગાત્રવાળાની આ રીતે લેાલાડા એ જન્મભૂમિ છે. (૨) લાલાડિયા ગેાત્ર : ભાલેજ નગર પાસે નાપા ગામમાં વૃદ્ધેસજનીય શ્રીમાળી જ્ઞાતિના લૈંગિ નામના શેઠે સ. ૧૨૨૦ માં શ્રી જયસિંહસૂરિના ઉપદેશથી જૈન ધર્મ અંગીકાર કર્યાં. તેમણે જયસિ’હસૂરિના ઉપદેશથી નાણાવળગચ્છના શ્રી રામદેવસૂરિને આચાર્ય પદ આપવામાં એક લાખ દ્રવ્ય ખરચ્યું. ...કૃણિગના વંશજો લેાલાડા ગામમાં વસવાથી લાલાડિયા ગેાત્રથી પ્રસિદ્ધ થયા. (પૃ. ૮૩) (૩) શ્રી મેરુતુ ંગસૂરિએ સ'. ૧૪૪૪ ' ચાતુર્માસ લેાલાડા નગરમાં કર્યું. તેમણે રાઠોડ વંશના Øગર મેઘરાજાને ૧૦૦ મનુષ્યા સહિત ધર્મોમાં પ્રતિબેાધિત કર્યાં. મેઘ નરેદ્ર આચાર્ય ના અનન્ય ભક્ત બન્યા. રાસકાર આ પ્રસંગ વર્ણવતાં કહે છે: ચઉ’આલિઈ ચ’ઉમાસિ,લાલાડઈ સહગુરુ રહીય', જણવાસીય જિણવાસિ, મહિયલ મહિમા મહુમીય; ' તંઈ રાઠઉડતુ વંસ, ફણુગર મેધરિંદન, ગુરુયકમલહુ હુ'સ, પડિબેાહિયા જણ સયસહિય. (પૃ. ૨૦૪) (૪) ભીમશી માણેક ગુરુપટ્ટાવલિમાં જણાવે છે: ‘ શ્રી મેરુતુ ગસૂરિ શંખેશ્વર પાસે લાલાડા ગામમાં ચામાસુ` રહ્યા હતા. એક વખત ત્યાંના લોકો ‘દસાડા' ગામે વિવાહ પ્રસંગે ગયા હતા. એવામાં ગુજરાતના પાદશાહુ ચઢી આવ્યેા. શ્રાવકે એ આચાર્ય ને કહ્યુ' : ૮ તમારી પેથીએ ને ભાર અમને આપે। અને તમે અમારી સાથે ચાલે.’ ગુરુએ કહ્યુ' : ચામાસુ ઊતર્યાં વગર અમારાથી વિહાર થાય નહિં.’ તે પછી ગુરુએ શ્રાવક પાસે સવા મણુ ચેાખા મંગાવીને તેને મત્રીને શ્રાવકોને આપ્યા. આ ચોખાની ગામફરતી ધારાવાડી દઈ ને પાછું જોયા વગર શત્રુ સામે દોડવાનુ કહ્યું. શ્રાવકોએ તેમ કર્યું. જેટલા ચેાખા હતા તેટલા સૈનિકો થયા. પાદશાહુ માટુ' સૈન્ય દેખી ભયભીત થઈ ભાગી ગયા. આથી સહુ આચાર્યના પ્રભાવથી પ્રભાવિત થયા. બધાં યે મળી તાંબાના પતરા ઉપર લેખ કરી આપ્યા : ‘જ્યાં સુધી વિધિપક્ષ ગચ્છના તિ આવે ત્યાં સુધી બીજા ગચ્છને યતિ અહીં રહે નહિ....' (પૃ. ૨૦૪) (૫) શ્રી મેરુતુ ગસૂરિએ લાલાડામાં વિકરાળ સપ્ન' વિઘ્ન શ્રી પાર્શ્વનાથસ્તવના કરીને નિવાર્યું હતું. આ સ્તુતિ પ્રસ્તુત પુસ્તકમાં છે. (પૃ. ૨૦૫). "શ્રી આર્ય કલ્યાણતપ્તસ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.230145
Book TitleDhanyabhumi Loladano Aetihasik Parichaya
Original Sutra AuthorN/A
AuthorJayantilal P Shah
PublisherZ_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf
Publication Year1982
Total Pages5
LanguageGujarati
ClassificationArticle & History
File Size518 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy