________________
અનાગ્રહી મહાવીરની સત્યસશેાધનની ઉદાર દષ્ટિ
લેખક : શ્રી રતિલાલ મફાભાઈ શાહુ
ભગવાન મહાવીર અહિંસામૂર્તિ હતા, વીતરાગ હતા; પણ એમને વિશિષ્ટ ગુણ કહેવા હાય તા એમ કહી શકાય કે એ અનાગ્રહી હતા. એ અનાગ્રહી સ્વભાવને કારણે જ પૂર્વગ્રહેાથી મુક્ત બની તેએ આત્યંતિક સત્યની ખેાજ અને પ્રાપ્તિ કરી શકયા હતા. અને એ માટે એમને અહિંસાની ઊ'ડી સાધના કરવી પડી હતી.
એ સાધનાને અંતે એમને જણાયું કે જો આપણે આંખે। મી'ચીને ચાલીએ તે ખાડામાં ગબડી પડીએ યા સામે ટેકરા હાય ! પછડાઈ ને હેઠા પડીએ. બાકી નથી ખાડા આપણને ગમ ડાવવા સામે આવતા કે નથી ટેકરા પછાડવા માટે આડા પડીને ઊભા રહેતા. મતલખમાં, આપણને જે કઈ દુઃખ પ્રાપ્ત થયું છે એ આપણી જ ભૂલનું પરિણામ છે; તેમ સુખ પ્રાપ્ત કરવું એ પણ આપણા પેાતાના જ હાથની વાત છે. કારણ કે તે તેનું વચ્ચે યમ્મ તે તેળ વૈદ્ય—જેણે જે જે કમ આંધ્યું હાય છે, તે તેને ભેગવવું જ પડે છે—વિશ્વના એ નિયમ અચળ છે. આમ મા પ્રાપ્યતે ટુાં ર્મના પ્રાપ્યતે પુર્ણ—દુઃખ કથી જ મળે છે, તેમ સુખ પણ કથી જ મળે છે.
આ રીતે સુખ-દુઃખ પ્રાપ્ત થવું એ આપણા પેાતાના જ હાથથી વાત હેાઈ ભગવાન કહેછે કે ' વ્રુત્તિા તુમમેય તુમ મિત્રં વિદિયા મિત્તમિદ્ઘત્તિ ?' ——હે માનવ ! તું જ તારા મિત્ર છે, તેા પછી શા માટે બહાર ભીખ માંગતા કરે છે? તારા અભ્યુદય, કોઈની—ચાહે એ
શ્વર હાય, દેવ હાય કે દેવી હેાય એની—પણુ કૃપા, યાચાના કે ખુશામત પર નથી અવલખ તા.: કારણ કે શક્તિનું કેન્દ્રસ્થાન તું પાતે જ હાઈ તારા પેાતાના પગ પર જ ઊભા રહેતાં શીખ. તું ધારે તે વિશ્વના વહેણને પણ ખદલી શકે છે. આમ સુખ-દુઃખના કારણરૂપ કર્મના મહાસિદ્ધાન્ત ભગવતે શેાધી કાઢવો હતા.
પણ એ માટે એમણે જણાવ્યું કે સારા કે નરસા વિચાર છેવટે આપણા પેાતાના જ માનસ પર શુભ-અશુભ અસર નિર્માણ કર્યા વિના નથી રહેતા; કારણ કે સારી કે માઠી પ્રવૃત્તિનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org