________________ પ્રકાશાનું એક પ્રાચીન શિલ્પ ( ૭પ પ્રકાશાના મસ્તક ઉપરનો પા આમ તો જુના ઘાટનો છે પણ એના આગળના ભાગમાં પાન-ઘાટનું જે રત્નચિત પદક જડેલું દેખાય છે તે ગુપ્તયુગથી જૂના સમયમાં ગણી શકાય તેમ નથી. જયારે પાઘ ઉપરની આડીઅવળી ચોકડીઓ દર્શાવતી કોતરેલી રેખાઓ પાઘ ઉપરના જરીભરતની સૂચક છે, અને એવા ઘાટ આપણને ઈ. સ.ના ત્રીજા-ચોથા સૈકાના શિલ્પની કારીગરી ગણવા પ્રેરે છે. ભવ્ય અને ભાવવાહી મુખાકૃતિ જાણે દેવ તેના ભક્ત સાથે વાતચીત કરી રહ્યા હોય એટલી જીવંત ચોથા-પાંચમા સૈકામાં ઘડાઈ હોય એમ લાગે છે. આ શિલ્પની શૈલી ગુજરાતનાં અન્ય પ્રાચીન શિલ્પોની શૈલી સાથે સીધો સંબંધ ધરાવે છે. ગુજરાતનાં પ્રાચીન શિલ્પ બહુ જ થોડાં મળે છે. હમણાં “કુમાર”માંની પોતાની લેખમાળામાં અને એ પહેલાંનાં અંગ્રેજી લખાણોમાં . ઉમાકાન્ત શાહે રજૂ કરેલાં ગુપ્તકાલીન અન્ય શિલ્પો સાથે આ મસ્તકનો અભ્યાસ કરવાથી સમજાશે કે ક્ષત્રપાલના અંતમાં (ત્રીજા-ચોથા સૈકામાં) મૂકી શકાય એવું આ મસ્તક, ગુપ્તકાલીન કેટલીક ખાસિયતો રજૂ કરતું હોવાથી ચૌથા સૈકાના અંતનું અથવા પાંચમા સૈકાની શરૂઆત લગભગનું ગણવું એ યોગ્ય ગણાશે– આમાં પણ, “કુમાર” ૧૯૫૪ના ડિસેમ્બર અંકમાં, ડૉ. ઉમાકાન્ત શાહે રજૂ કરેલી ભિન્નમાલની વિષ્ણુપ્રતિમાના મુકુટ સાથે પણ આ મુકુટ સરખાવવા જેવો છે. એ * જન્મ તો 70 R RTH an, નામથી In જ . જે રી ituation: 1: illuL//ASI!ILHIBILI[NI][][I'MITitlણાણlli Is No te | Tu IT. TIL E LINI WE '* -'* *"પમા , Lik , : 1:/+ + , જ Dili[Billllllllllll' | II Hillips b u ilt iાઈમ. iiii Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org