SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ इसि-भासियाई जय तक जन्म है तब तक कर्म है। कर्म से ही प्रजा होती है। संसार संतति कर्म पर ही आधारित है। सम्यक चरित्र के अनुसरण के द्वारा आत्मा कर्म को शिथिल करता है और नष्ट भी करता है। गुजराती भाषान्तर: જયાં સુધી જન્મ છે, ત્યાં સુધી કર્મ છે. કર્મથી જ પ્રજા થાય છે. સંસાર સંતતિ કર્મ પર જ આધારિત છે. સમ્યફ ચરિત્રનું અનુસરણ કરવાથી આમાં કર્મને શિથિલ કરી શકે છે અને ન પણ કરી શકે છે. कम्मुणा खलु भो अपहीणेणं पुणरवि आगच्छइ हत्थच्छेयणाणि, पायच्छेयणाणि, एवं कण्णच्छेयणाणि, नरूदगणाशि वाणापि निरयणाणि सीसदंडणाणि, मुंडणापिा, उदिण्णेण जीवो कोटणाणि पिट्ठणाणि, तजणाणि, तालणाणि, चणाई, बंधणाई परिकिलेसणाई ॥ अर्थ:-जब तक आरमा कर्मों से बिहीन नहीं होती है, तब तक उसकी भव-परम्परा समाप्त नहीं है। कहीं हाथ का छेदन होता है, कहीं पैर काटे जाते हैं, कहीं कान का छेदन होता है, कहीं पर नाक का, कहाँ होंठ का, तो कहीं जीभ का हेदन होता है। कहीं पर सिर को दंडित किया जाता है, कहीं पर मुंडित किया जाता है। कहीं पर उद्विग्न जीव कूटे जाते हैं, कहीं पर किसी प्राणी को पीटा जा रहा है, तो कहीं उसका तर्जन किया जा रहा है, कहीं पर कोई ताडना दे रहा है, कहीं पर प्राणियों का वध होता है, कहीं पर बंधनों में जकडा जा रहा है, कहीं पर वारों ओर से उसे परिवेश दिया जा रहा है। गुजराती भाषान्तर : જ્યાં સુધી આત્મા કર્મોથી છુટકારો પામતો નથી ત્યાં સુધી તેની ભવ-પરંપરા સમાપ્ત થતી નથી. કયાંક હાથનું છેદન થાય છે, તે કયાંય પગ કાપવામાં આવે છે; કયાંક કાન કપાય છે તો કયાંક નાક, કયારેક હોઠે, તો ક્યારેક જીમ કપાય છે. ક્યાંય માથાને દંડ આપવામાં આવે છે તે વાંક તેને મુંડિત કરવામાં આવે છે. કેઈક સ્થળ ઉદ્વિગ્ન જીવને કૂટવામાં આવે છે, તો કોઈક જગ્યાએ કોઈ પ્રાળુને માર મારવામાં આવે છે, તો ક્યાંય તેનું તર્જન કરવામાં આવે છે, જ્યાં તેને માર મળે છે તો કોઈક સ્થળે પ્રાણીઓનો વધ કરવામાં આવે છે. તે કયાંય તેને બંધનમાં જકડવામાં આવે છે. તો કેટસ્થળે તેને આરે બાજુથી ઘણું જ દુઃખ (પરિકલેશ) આપવામાં આવે છે. टीका:-कर्मणा खल भो अपरिहीनेन पुनराये हस्तादिच्छेचनानि शीर्षदण्डनानि आगच्छनि जीवः उदीरण तु कर्मणा कुटुणाणीत्यादि। कर्म और उसकी उदीरणा से आत्मा हस्तच्छेदनादि दुःखों का अनुभव करता है। गुजराती भाषान्तर: કર્મ અને તેની ઉદીરણાથી આત્મા હાથને ઉછેદ વગેરે દુ:ખનો અનુભવ કરે છે. जब तक जन्म है जब तक कर्म-परम्परा है। जो अात्मा कर्म-परम्परा को छिन्न किए वगैर मरता है, उसे पुनः संसार में आना ही पड़ता है। जन्म लेने के बाद उसके भाग्य में दुःस ही दुःख है । यह संसार जीता-ज कहीं पर किसी को मारा जा रहा है । कहीं मारना है, कहीं ताडना है, कहीं वध है और कहीं बंधन है । यही दुनियां का चित्र है। दो राष्ट्रों के खार्थ आपस में टकराते है । उस संघर्ष में से युद्ध की ज्वाला फूर निकलती है । हजारों सैनिक हजारों नागरिक उस ज्वाला में जल जाते हैं। शस्त्रों के द्वारा किसी का हाथ कट जाता है, किसी का पैर कट जाता है, कोई कराहता है और कोई चिलाता है। युद्ध के ऐसे छोटे छोटे नक्शे तो रोज ही देखने को मिल जाते है। अर्थात् जब तक कर्म है तब तक दुःख मौजूद है। गुजराती भाषान्तर: જ્યાં સુધી જન્મે છે ત્યાં સુધી કર્મની ૫નપરા છે; જે આત્માઓ કર્મ પરમ્પરાને શ્રી કર્યા વગર મૃત્યુ પામે છે તેને ફરીથ્રી સંસારમાં આવવું જ પડે છે. જન્મ લીધા પછી એના ભાગ્યમાં દુઃખ છે. આ સંસાર જીવતો જાગતો નરક છે. ક્યાંક કોઈને મારી નાખવામાં આવ્યો છે, ક્યાંક મારવાનું, લડવાનું, બાંધવાનું
SR No.090170
Book TitleIsibhasiyam Suttaim
Original Sutra AuthorN/A
AuthorManoharmuni
PublisherSuDharm Gyanmandir Mumbai
Publication Year
Total Pages334
LanguageHindi, Prakrit
ClassificationBook_Devnagari, Philosophy, Religion, & Principle
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy