________________
१४
आवश्यकमुत्रस्य नत्र दिवससंजातपापस्य दैवसिकेन, रात्रिसंजातपापस्य रात्रिकेण, एवं पक्ष-चतुर्मास-संवत्सरमजातपापस्य क्रमात् पाक्षिकेण चातुर्मासिकेन सांवत्सरिकेण पतिक्रमणेन शुद्धिविधातव्या भव्यभावनशीलैः ।
ननु प्रतिक्रमणस्य दैवसिक-रात्रिकोभयभेदेनैव सर्वपापप्रक्षयद्वारा शुद्धिसंभवः, प्रतिदिवससंजातपापस्य दिनान्ते दैवसिकेन, रात्रिकृतस्य च रात्र्यन्ते रात्रिकेण प्रतिक्रमणेन शुद्धिसंभवात् , किं पुनः पाक्षिक-चातुर्मासिक-सांवत्सरिकप्रतिक्रमणैः प्रयोजनम् ? इति चेदत्रोच्यते-लोके यथोभयकालं प्रतिदिवसमशनादिसम्बन्धी। दिन में लगे पापों की दैवसिक से, रात्रिमें लगे हुए पापों की
रात्रिक से, इसी प्रकार पक्ष, चतुर्मास और सम्वत्सर (वर्ष) में लगे हुए 'पापों की शुद्धि क्रमशः पाक्षिक चातुर्मासिक और सांवत्सरिक प्रतिक्रमण से भव्य जीवों को करनी चाहिए।
यहाँ यह प्रश्न होता है कि प्रतिक्रमण के दैवसिक और रात्रिक भेद ही ठीक हैं। इन्हीं के द्वारा समस्त पापों से छुटकारा पाया जा सकता है। दिनमें जो पाप लगेंगे उनकी दिन के अन्तमें किये जाने वाले देवसिक प्रतिक्रमण से और रात्रि में लगे हुए पापों की रात्रिके अन्त में किये जानेवाले रात्रिक प्रतिक्रमण से शुद्धि हो जाएगी। फिर पाक्षिक, चातुर्मासिक और सांवत्सरिक प्रतिक्रमणों की क्या आवश्यकता है? इमका समाधान यह है-कि जैसे लोकव्यवहार में प्रतिदिन दो बार भोजन बनाया जाता है, फिर भी त्योहार और उत्सव के समय ग्वीर, થએલાં પાપનું દેવસિકથી, રાત્રિમાં થએલા પાપનું રાત્રિથી, આ પ્રમાણે પખવાડિયા, ચાતુર્માસ અને સંવત્સર દરમ્યાન થએલા પાપની શુદ્ધિ અનુક્રમે પાક્ષિક ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણથી ભવ્ય જીવેએ કરવી જોઈએ.
અહીં એક એવો પ્રશ્ન ઉઠે છે કે પ્રતિક્રમણના દેવસિક અને રાત્રિક ભેદ ગ્ય છે અને એનાથીજ સમગ્ર પાપોથી મુક્ત થઈ શકે છે. દિવસ દરમ્યાન જે પાપ થાય તેની શુદ્ધિ દિવસને અંતે દેવસિક પ્રતિક્રમણથી અને રાત્રિ દરમ્યાન થએલા પાપની શુદ્ધિ રાત્રિને અંતે રાત્રિક પ્રતિક્રમણથી થાય છે, તે પછી પાક્ષિક ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણ કરવાની શી જરૂર છે ?
આ તર્કનું સમાધાન એ છે કે જેવી રીતે લેક વહેવારમાં બે વાર ભોજન