SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ आवश्यकमुत्रस्य अण्णत्थ कत्थइ मणं अकरेमाणे उभओकालं आवस्सयं करेंति, सेत्तं लोगुत्तरियं भावावस्मयं ॥" नन्वेवं तर्हि उपयोगादिकं विनाऽऽवश्यकं न कर्त्तव्यमिति नोद्भावनीयम् , वीतरागमार्गे क्रियाया विरक्ति (हिंसादित्याग) रूपत्वात् , सत्यौषधसेवनवदावश्यकं सर्वेषां कर्तव्यमेव, यथाऽयथाविधानमपि सेव्यमानं सत्यौषधमारोग्यायैव प्रभवति, तद्गत-पथ्याऽपथ्यादिविचारणा-तदनुकूलवर्तना-पूर्वकं सेव्यमानं तु तदेवौषधं समधिकगुणान् प्रदर्शयति । तचित्ते तम्मणे तल्लेस्से तदज्झवसिए तत्तिव्वझवसाणे तदहोवउत्ते तदप्पियकरणे तन्भावणाभाविए अण्णत्थ कत्थइ मणं अकरेमाणे उभओ कालं आवस्मयं करेंति, से तं लोगुत्तरियं भावावस्सयं ।” ___ यहाँ यह प्रश्न उठता है कि, यदि उपयोगपूर्वक आवश्यक करने से ही अलौकिक फल की प्राप्ति होती है, तो क्या विना उपयोग के आवश्यक करना ही नहीं चाहिए ? लेकिन बात ऐसी नहीं है। वीतराग के मार्ग में क्रियाएँ विरक्ति (हिंसा आदि के त्याग) रूप हैं, इसलिए सत्य औषध के समान उनका सेवन अवश्य करना चाहिए। बिना पथ्य के सत्य औषध का सेवन करने से कुछ न कुछ आरोग्य लाभ होता ही है। और यदि पथ्य अपथ्य का विचार रख कर उसके अनुसार प्रवृत्ति की जाय तो अधिक लाभ होता है। इसी प्रकार उपयोग पूर्वक आवश्यक करने से समस्त कर्मों की निर्जरा होती है, વસાએ તદુભાવે આવશ્યક ક્રિયા કરશે તે નિશ્ચયપણે લકત્તરભાવને પ્રાપ્ત કરશે.' અહિ આ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જે ઉપગ અને ભાવપૂર્વક આવશ્યક ક્રિયાઓ કરવામાં આવે તેજ અલોકિક ફળની પ્રાપ્તિ થાય છે, તે ફરી પ્રશ્ન થાય છે કે વિના ઉપયોગે આવશ્યક ક્રિયા ન કરવી? પ્રત્યુત્તરમાં જણાવે છે કે સાકર અંધારામાં ખાય તે પણ મિઠાશ આપે છે અને પ્રકાશમાં વિચાર કરીને આસ્વાદન લેતાં લેતાં તે સાકર ખવાય છે અને આનંદ અને શારીરિક વૃદ્ધિ થાય છે. આ ઉપરથી એમ સમજાય છે કે ઉપયોગ પૂર્વક સાકર ન ખવાય તે પણ તેને મીઠાશ ગુણ જાતું નથી. તેમજ આવશ્યક ક્રિયાઓ કદાચ ઉપયોગપૂર્વક ન કરવામાં આવે
SR No.040007
Book TitleAvashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages405
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_aavashyak
File Size262 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy