________________
---
आवश्यकसूत्रस्य सन्दोहरांजननाय प्रभवति, प्रत्युताऽधोगतिनयनायैव जायते । या तु स्वकल्याणप्रार्थनपूर्वक-समस्तजन्तुजांतशाताभिलाषगर्भिता, मैत्री-प्रमोद-कारुण्य-माध्यस्थ्यभावनारूपजागरयोत्तरोत्तर-वैराग्यवृद्धिकारिणी, सैव निरवद्यरूपतया वास्तविकाऽऽत्मानन्दास्वादसम्पादिका भवतीत्यस्याः षडिधाऽऽवश्यकरूपक्रियायाः साधु-साध्वी-श्रावक-श्राविकाणामुभयकालमवश्यकरणीयस्वादिदं-' भावावश्यक 'मिति कथ्यते, यथोक्तम्को देने वाली नहीं, बल्कि अधोगति में लेजाने वाली है। जो अपने कल्याण की प्रार्थना के साथ समस्त प्राणियों के कल्याण की इच्छा से युक्त, मैत्री, प्रमोद, कारुण्य, माध्यस्थभावना-रूप जागृति से उत्तरोत्तर वैराग्य बढाने वाली होती है, वही क्रिया सच्चे सुख का आस्वादन करा सकती है। छह प्रकार की यह आवश्यक क्रिया साधु साध्वी श्रावक और श्राविका को दोनों समय अवश्य ही करने योग्य है, इसलिये इसे 'आवश्यक' कहते हैं। कहा भी हैઅધોગતિમાં વહન કરનારી છે.
- જે તેમજ પરકલ્યાણ કરવાના ઈરાદાપૂર્વક મૈત્રી, પ્રદ, કારુણ્ય અને માધ્યચ્ય ભાવનારૂપ ક્રિયાનું આચરણ કરવામાં આવે તે તે ભાવનાના પ્રસાદથી આત્મા ઉત્તરોત્તર વૈરાગ્યમય થાય છે, એટલું જ નહીં, પણ અતુલ્ય સુખને આસ્વાદન અંગીકાર કરી શકે છે. મહાત્માઓએ કહ્યું છે કે –
સર્વે મિત્રી ગુણિષ પ્રમોદ કિલશ્કેવું છેષ દયાપરત્વમ, માધ્યઐભાવ વિપરીતવૃત્તો, સદા મમાત્મા વિદધાતુ દેવ.
અર્થા-દરેક જી તરફ મિત્રીભાવ રાખવા, દરેક વ્યક્તિમાં ગુણ શોધીને તેની તરફ આનંદિત થવું, દુઃખી જી તરફ કૃપાદૃષ્ટિ રાખવી, વિપરીત આચરણ કરનારી વ્યકિતઓ તરફ મધ્યસ્થભાવે જેવું.
ઉપકત ચાર પ્રકારની ભાવના જે ક્રિયારૂપે અંગીકાર થાય તે શાશ્વત સુખ તરફ અનુક્રમે વહન થાય છે.
છ પ્રકારની આવશ્યક ક્રિયા સાધુ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાએ અવશ્ય આચરવા યોગ્ય છે, તે આવશ્યકતાને લઈ મજકુર સૂત્ર-સિદ્ધાંતને આપણે “આવશ્યક સૂત્ર” નામે ઓળખીએ છીએ.