________________
आवश्यकमूत्रस्य कृत्स्नकर्मात्यन्तविमुक्तस्याऽऽत्मनोऽसङ्गतया अपगतलेपबन्धाऽलाबूवत् , बन्धच्छेदादेरण्डबीजवद् ऊर्ध्वगतिस्वभावादग्निशिखावच्च स्वयमेवाऽऽलोकान्तमूर्ध्वगमनमुपपद्यते ।
इत्थं चाभिनवपापकर्माऽसम्बन्धाय चिरकालप्रवृत्तमिथ्यावाऽविरतिकषाय-प्रमाद-योगादिजनितकर्मकलापपणाशाय च सम्यश्रद्धान-सम्यग्ज्ञानवद्भिरपि निरन्तरं सम्यक्चारित्राऽऽचारणपरायणैरेव भवितव्यमिति निर्णये तादृशचारित्रपवित्रकर्मपतिपादकमिदं- 'भावावश्यकमत्र' सादरमालोक्याऽनाकर्मोंसे सर्वथा छूट कर आत्मा निस्संग होने से, जिसका लेप पानी के योग से छट गया हो ऐसी लॅबी की तरह, बंध का विनाश हो जाने से एरण्ड के बीज की भाँति, ऊर्ध्वगमन करने का स्वभाव होने से अग्नि की लौ की नाई स्वयं ही लोक के अन्त तक ऊर्ध्वगमन करता है। इसलिये नवीन कर्मों का धन्ध रोकने के लिये तथा चिरकाल से लगे हुए मिथ्यात्व अविरति प्रमाद कषाय योग से उत्पन्न होने वाले कर्मों के समूह का नाश करने के लिये सम्यग्दृष्टि और सम्यग्ज्ञानी जनों को भी सम्यक चारित्र में परायण रहना चाहिए। यह निश्चय हो जाने पर इस प्रकार के चारित्ररूप पवित्र कर्तव्य को प्रतिपादन करने वाला यह 'आवश्यक' नामक शास्त्र आदर के साथ पढ कर शीघ्र ही
નામે ઓળખે છે. આ ક્રિયારૂપ વહન છેવટનું વહન છે, અને આ વહન પ્રાપ્ત થયે સર્વ કર્મને ક્ષય થવે જોઈએ, જે સર્વ કર્મને ક્ષય થયે અનંત આત્મિક સુખ इस छ.
જેમ લેપ લગાડેલ તુંબીપાત્ર પાણીના વેગથી લેપમાંથી મુક્ત થાય છે ને જેમ તે તુંબીપાત્ર પાણીની સપાટીએ તરે છે તેમ આત્મા કમરૂપી રજથી ચારિત્ર વડે મુક્ત થઈ સંસારની સપાટી પર રહે છે, જેને અંગ્રેજીમાં surface of the world (सरथ सोई घी १६६) ४ छे.
નવા કર્મોના બંધનની રૂકાવટ માટે અને લાંબા વખતથી વ્યાપ્ત એવા મિથ્યાત્વ અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગથી ઉત્પન્ન થતા કર્મોના નાશને માટે સમ્યગૂ દૃષ્ટિ અને સમ્યફ જ્ઞાનીઓએ પણ સમ્યફ ચારિત્રમાં પરાયણ રહેવું જોઈએ.