________________
मुनितोषिणी टीका
प्रस्तावना रोग्यलाभः; किन्तु रोगनिदानज्ञानपूर्वकनदीयौषधि सेवनेनैव, तथैव न क्रियां । विना ज्ञानमात्रेण पापक्षयः समस्ति भवितुम् ; अपितु ज्ञानपूर्वकक्रिययैवेति ।
किश्च मोक्षम्याव्यवहितकारणमपि क्रियैव, सत्यपि केवलज्ञाने पूर्णयथाख्यातचारित्ररूपक्रियाया अभावे मोक्षाभावात् , तद्भावे च तद्भावात् , अतः सम्यक्रचारित्ररूपायाः क्रियायाः सद्भाव एवाऽजितस्य कर्मणो निर्जरणसंभवेन हो सकती। हाँ, जब रोग के कारण का और औषध का ज्ञान हो जायगा तब यदि औषध का सेवन किया जाय तो रोग मिट सकता है। इसी प्रकार क्रिया के विना अकेले ज्ञान से ही कर्मों का क्षय नहीं हो सकता; बल्कि ज्ञानपूर्वक क्रिया से होता है।
दमरी बात यह है कि मोक्ष का अव्यवहित कारण क्रिया ही है, क्योंकी केवलज्ञान के हो जाने पर भी पूर्ण यथाख्यात चारित्र रूप क्रिया के अभाव से मोक्ष नहीं होजाता । जब पूर्ण यथाख्यात चारित्र हो जाता है तब तत्काल ही मोक्ष की प्राप्ति हो जाती है। अतः सम्यकचारित्र रूप क्रिया से ही पहले बंधे हुए कर्मों की निर्जरा होकर अन्त में समस्त
જેમ રોગનું નિદાન જાણ્યા પછી ઓષધનું યથાનિયમ સેવન ન થાય તે રોગ જીતે નથી, તેમ સાંસારિક દુ:ખનું કારણ સમ્યફ પ્રકારે જાણ્યા છતાં જે તે દુ:ખના નિવારણ રૂપ સુક્રિયા ન થાય તે દુ:ખને અંત આવતું નથી એટલા જ માટે જ્ઞાન અને ક્રિયા એ બન્નેની આવશ્યકતા છે. આ ઉભય પદને
भi knowledge and action नाले मन मेशन ४३ छे.
मान्ले श्रीय मो से छे 4 शान (Perfect knowledge પરફેકટ લેજ) થયા પછી પણ પૂર્ણ યથાખ્યાત (Perfect પરફેકટ) ચારિત્રના અભાવથી આત્મા સિદ્ધગતિને પામતે નથી.
સમ્યક ચારિત્ર એટલે સમ્યક ક્રિયારૂપ વહન. આ સમ્યફ ક્રિયારૂપ વનથી આત્મા પિતાના કર્મોની નિર્જરા (ટકા) કરે છે, આ નિર્જરા કરતાં કરતાં પિતાની શક્તિ વધારે પ્રમાણમાં કેળવે છે. આટલી શકિત કેળવતાં કેવળ જ્ઞાન થાય છે છતાં અમુક કર્મોની સત્તા રહી જવાથી, આત્માને તે કર્મોની નિર્જરા માટે ઘણું વધારે પ્રમાણમાં શકિત વધારવાની આવશ્યકતા જણાય છે. આવા પ્રકારની જેશબંધ ક્રિયારૂપ વહનને જેને શાસ્ત્રકારો “યથાખ્યાતચારિત્ર” ના