SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ मुनितोषणी टीका, प्रतिक्रमणाध्ययनम्-४ २२९ यितां क्षारोष्णजलभृतां भयानका विकृतदर्शनां नदी विकृत्य नारकान् क्लिश्नाति । १३ । खरस्वरः-सचीत्कारमुच्चैराक्रोशतो नारकान् तीक्ष्णवज्रकण्टकाऽऽकीर्णेषु शाल्मल्यादिप्रांशुवृक्षेषु' समारोप्याऽऽकर्षति, शिरम्सु च क्रकचं निधाय विदारयति, परशुभिर्ग खण्डयति । १४ ।। __'महाघोषः'-अयं परमपीडोत्पत्तिभीतान् मृगानिवेतस्ततः पलायमानान् नारकान् घोरगर्जनां कुर्वन् वाटकं (वनं) पनिव नरकाऽऽत्रासमवरुणदि । १५ । ___'सोलसहि' षोडशभिः, 'गाहासोलसएहि' गाथानामकं षोडशमध्यनरकके जीवों को डाल कर अनेक प्रकार से पीडित करनेवाले। (१४) खरस्वर-तीखे वज्रमय काटेवाले ऊँचे२ शाल्मली (सेमल) वृक्षों पर चढाकर चिल्लाते हुए नारकी जीवों को खींचनेवाले, मस्तक पर करोंत रखकर चीरनेवाले, तथा फरसा से खंड२ करनेवाले । (१५) महाघोष-अत्यन्त वेदना के डरसे मृगोंकी तरह इधर-उधर भागते हुए नारकी जीवों को वाडेमें पशुओंकी तरह घोर गर्जना करके रोकनेवाले। इनके द्वारा होनेवाले पापकी अनुमोदना आदि से जो अतिचार लगा हो तो मैं उससे निवृत्त होता है। सूत्रकृताङ्ग के प्रथम श्रुतस्कन्ध के मोलह अध्ययन इस નરકના જીવને નાખીને અનેક પ્રકારથી દુઃખ દેવાવાળા. (૧૪) ખરસ્વર-તીખા વજા જેવા કાંટાવાળા ઉંચા ઉંચા શેમળના ઝાડ ઉપર ચઢાવીને બુમો પાડતા નારકી છાને ખેચવાવાળા, માથા ઉપર કરવત રાખીને ચીરવાવાળા તથા ફરસીથી ટુકડા ટુકડા કરવાવાળા (૧૫) મહાષ- અત્યંત વેદનાના ડરથી હરણની જેમ જ્યાં ત્યાં ભાગતા નારકી અને વાડામાં પશુઓની માફક ઘેર ગર્જના કરીને રેકવાવાળા એ પરમાધાર્મિક દેથી થતા પાપની અનુમંદના આદિથી જે અતિચાર લાગ્યા હેય “તે તેમાંથી હું નિવૃત્ત થાઉં છું સૂત્રકૃતાંગના પ્રથમ શ્રુતસ્કંધના સેળ અધ્યયન આ પ્રકારે છે १.- 'प्रांशुरुच्चः' इत्यर्थः। २- रुधेर्द्विकर्मकत्वादिदमकथितं कर्म 'वनमवरुणदि गाम्' इत्यादिवत् ।
SR No.040007
Book TitleAvashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages405
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_aavashyak
File Size262 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy