________________
मुनितोषणी टीका, पतिक्रमणाध्ययनम्-४
२०५ शाखाऽभिप्राय औपचारिक एवेत्यवसीयते । वास्तविकलेश्यास्वीकारे तत्र स्थित्यनुभागवन्धप्रसङ्गः स्यात् , न च तत्र तत्सद्भावः, तथाहि-'जोगा पयडिपएसं ठिइ अणुभागं कसायओ कुणई' इति वचनात् , प्रकृतिप्रदेशौ योगजन्यौ, स्थित्यनुभागौ च कषायजन्यौ म्तः। मयोगिकेवल्यादिगुणस्थानेषु योगनिमित्तकप्रकृतिपदेशबन्धसद्भावेऽपि कषायाभावात् स्थित्यनुभागसंभवेन कुडयपतितशुष्कलोष्टवस्थितिमकुर्वन्नेव कर्म त्वरितं प्रत्यावर्चते, तदुक्तं श्री
यदि वहाँ वास्तविक लेश्या मानी जाय तो उससे स्थितिबन्ध और अनुभागवन्ध का भी प्रसंग होगा, परन्तु वहाँ उन दोनों बन्धों का अभाव है, कहा भी है कि-"प्रकृति और प्रदेश का बन्ध योग से होता है तथा स्थिति और अनुभाग पन्ध कषाय से होता है।"
इस वचन से प्रकृति और प्रदेश-बन्ध योगजनित है, स्थिति और अनुभागबन्ध कषायजनित है।
सयोगिकेवलि आदि गुणस्थानों में योगनिमित्तक प्रकृतिबन्ध और प्रदेशबन्ध का सद्भाव होने पर भी तथा कषाय के अभाव से स्थिति और अनुभाग का संभव होते हुए भी भीत पर फेंके हुवे सूखे ढेले की तरह वहाँ स्थिति नहीं करता। हुआही कर्म तुरन्त वापस हट जाता है, यही श्री सूयगडांग सूत्र में भगवानने फरमाया है कि
-
---
-----
સ્થિતિબંધ અથવા અનુભાગબંધનો પણ પ્રસંગ થશે, પરંતુ ત્યાં તે બંને બંધને અભાવ છે, કહ્યું પણ છે કે “પ્રકૃતિ અને પ્રદેશને બંધ વેગથી થાય છે તથા સ્થિતિ અને અનુભાગને બંધ કષાયથી થાય છે.”
આ વચનથી પ્રકૃતિ અને પ્રદેશબંધ ગજનિત છે. સ્થિતિ અને અનુભાગ બંધ કષાયજનિત છે. સગિકેવળી વિગેરે ગુણસ્થાનોમાં ગનિમિત્તક પ્રકૃતિબંધ અને પ્રદેશબંધને સદભાવ થયા પછી પણ તથા કષાયના અભાવથી સ્થિતિ અને અનુભાગને સંભવ થયા પછી પણ ભીંત ઉપર ફેકેલ સુકા ઢેફાની માફક ત્યાં સ્થિતિ નથી કરતે. તુરત થએલું કર્મ પાછું હઠી જાય છે. આ વિષય શ્રી સૂયગડાંગ સૂત્રમાં ભગવાને ફરમાવેલું છે–