SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ २०४ आवश्यकसूत्रस्त कारात् । 'मुख्याभावे सति प्रयोजने निमित्ते चोपचारः प्रवर्तते' इति न्यायादत्र योगमवृत्तिसत्तेवौपचारिकलेश्यासत्त्वे हेतुः । इदमदम्पर्यम्-या हि योगप्रवृत्तिः मूक्ष्मसम्परायगुणस्थानपर्यन्तं कषायोदयलब्धशक्तिविशेषाऽऽसीत् सैवोपशान्तकषायादिष्वस्ति, अत एव भूतपूर्वनयाऽपेक्षया तत्र लेश्यासद्भावः शास्त्रेषूपगीयते। यथा लोके भगिन्यां मृतायामपि तत्पतिर्भगिनीपतित्वेन व्यवहियत एव । नवागमे सामान्येन सयोगिकेवलिपर्यन्तं लेश्यासद्भावाऽऽवेदक यह प्रश्न करना ठीक नहीं, क्यों कि वहाँ भावलेश्या उपचारमात्र से मानी गई है। "मुख्य का अभाव होने पर निमित्त में उपचार किया जाता है" इस न्याय से योगप्रवृत्ति की सत्ता ही औपचारिक लेश्या के सद्भाव में हेतु माना गया है। यहाँ तात्पर्य यह है कि जो योगप्रवृत्ति सूक्ष्मसंपराय गुणस्थान तक कषायोदयलब्धशक्तिविशेषस्वरूप थी वही योगप्रवृत्ति उपशान्तकषायादिक में है इसलिये भूतपूर्वनयकी अपेक्षा से वहा (उपशान्त क्षीणकषायादि गुणस्थानों में) लेश्या का सद्भाव शास्त्रों में कहा है। लोक में भी यह उक्ति प्रसिद्ध है कि भगिनी (बहिन) के मर जाने पर भी उसके पतिको भगिनीपति (बहनोई) कहते हैं। बात यह है कि सामान्यतया सयोगिकेवली गुणस्थान पर्यन्त उपचार से ही लेश्या का सद्भाव सिद्ध होता है। - આ પ્રશ્ન કરે ઠીક નથી, કેમ કે ત્યાં ભાવલેશ્યા ઉપચાર માત્રથી માનવામાં આવી છે. “મુખ્યને અભાવ હોવાથી નિમિત્તમાં ઉપચાર કરાય છે. આ ન્યાયથી વેગ પ્રવૃત્તિની સત્તાજ ઓપચારિક લેસ્થાના સર્ભાવમાં હેતુ માનવામાં આવેલ છે, અહિં તાત્પર્ય એ છે કે જે યુગપ્રવૃત્તિ સુહમપરાય ગુણસ્થાન સુધી કષાયે દયલબ્ધશકિતવિશેષ રૂપે હતી એજ યુગપ્રવૃત્તિ ઉપશાંતકષાયાદિકમાં છે, એટલા માટે ભૂતપૂર્વનયની અપેક્ષાથી ત્યાં (ઉપશાંતક્ષીણુકષાયાદિ ગુણસ્થાનમાં) લેસ્થાને સદ્ભાવ શાસ્ત્રોમાં કહેલ છે. તેમાં પણ આ ઉકિત પ્રસિદ્ધ છે કે બેન મરી જવા પછી પણ તેના પતિને બનેવી કહે છે. વાત એ છે કે સામાન્ય રીતે સગિકેવળીગુણસ્થાન સુધી ઉપચારથી જ લેસ્યાનો સદ્દભાવ સિદ્ધ થાય છે. જે ત્યાં વાસ્તવિક વેશ્યા માનીએ તે તેનાથી
SR No.040007
Book TitleAvashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages405
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_aavashyak
File Size262 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy