________________
मुनितोषणी टीका, पतिक्रमणाध्ययनम्-४ धवे प्रेते परं परम्" ॥१॥ इत्यादि रीत्या ब्राह्मण्यादीनां विनिन्दमादिः। कुलेन यथा-'अहो प्रशस्ततमोग्रकुलसंभूतेयं बाले'-त्येवमादिः । रूपेण यथाटा क्षबाणा मैथिल्य आन्ध्रयः शशधराननाः' इत्येवमादिः, नेपथ्मैनपा-मचिमाह पर्वतीयाश्च चिपिटनासिका निःसीमवस्त्राभरणादिभारा दुर्भाषिता, पानी गुर्जरी-मैथिली-पाश्चाल्यो यथोचितवस्त्राभरणादिसुवेषपरिच्छिन्ना इत्यादि स्त्रीकथायां स्वपरोदीरणोड्डाहब्रह्मचर्यागुफ्यादिदोषसम्भवेनाऽसिकारहेतुत्वमकि सेयम् । ‘भत्तकहाए' भक्तस्य ओदनादेः कथा, भक्तकथा तया; इसनि: चतुदरी आवाप-निर्वापा-ऽऽरम्भ-निष्ठानभेदात् , तत्राऽऽवापेन भककाधाचार प्रकारकी है, उनमें जातिकथा जैसे-"पति के मर जाने राहा से दिन बितानेवाली ब्राह्मणी को धिक्कार है, शद्रा ही अन्य को एक पति मर जाने पर भी दसरे पति के द्वारा सुखने नीमच बिताती है' इत्यादि । कुलकथा जैसे-'यह कन्या उपकुढ़की है इसलिये अच्छी है' इत्यादि । रूपकथा जैसे–'पहाडी लिस्यां प्रस्त
और आभूषण बहुत रखती है, मैथिली और पंजाबी खिमाँ भाला श्यकतासे अधिक वस्त्र तथा आभूषण नहीं पहनती है' इत्यादि की कथाओंसे ब्रह्मचर्य आदि व्रतों में दोष लगने की संभावना मी है इसलिये इसको अतिचार का हेतु माना गया है ।
___ 'भक्तकथा' आवाप, निर्वाप, आरम्भ और निष्ठान भेस्से चार प्रकारकी है। उनमें आवाप भक्तकथा जैसे-इस रसोई में તેમાં જાતિકથા જેવી રીતે કે-પતિ મરણ પામ્યા પછી દુઃખથી દિવસ વિતાવારી બ્રાહ્મણીને ધિકકાર છે, શુદ્ધાણીને જ ધન્ય છે કે જેને એક પતિ મરણ પામી જતાં બીજા પતિ દ્વારા સુખથી જીવન ગુજારે છે. ઈત્યાદિ.
કુલકથા–આ કન્યા ઉકુલની છે, એટલા માટે સારી છે. ઈત્યાદિ. રૂપકથા જેમ–પહાડી સ્ત્રીઓ વઓ અને આભૂષણ બહુજ રાખે છે, મૈથિલી અને પંજાબી સ્ત્રીઓ જરૂરત કરતાં વધારે વસ્ત્ર તથા આભૂષણ પહેરતી નથી, ઈત્યાદિ. આવી કથાઓથી બ્રહ્મચર્ય આદિ વ્રતમાં દેષ લાગવાની સંભાવના રહેવાથી તેને અતિચારને હેતુ માનવામાં આવેલ છે.
ભક્તકથા-આવાપ–નિર્વાપ-આરંભ અને નિષ્ઠાન ભેદથી ચાર પ્રકારની છે.