________________
आवश्यकमुत्रस्य
भावमपरित्यजन् 'दृष्टीदृष्टि पात्रभूतानपि शिष्यानपात्रत्वं नयति, स्वल्पीयसाऽपि कारणेन महान्तं क्रोधमादाय गवितोऽनाचरणीयमाचर्य निजया दुर्भावनया कुठारधारया धर्मकल्पवृक्षमेव चिच्छित्सति । ननु कोऽपात्रपदभाक? इति चेदुच्यते-यः परापवादशीलो, योऽसंयतेन्द्रियो, योऽनृजुर्यः क्रोधी, यः पिशुनो, यः क्रूरवाक् , यो बहुभोजनप्रियः, यो मनोवाग्देहेष्वसमवृत्तियश्चाविनयः। प्रोक्तमिदमुत्तराध्ययननियुक्तौलेवे तो अपने कुटिल स्वभाव को न छोडता हुआ सुपात्र शिष्यों को भी अपने समान बना डालता है। और जरा २ सी बातमें क्रुद्ध होकर घमण्डपूर्वक दुर्भावनारूप कुल्हाडी से धर्मरूप कल्पवृक्ष को काटने के लिये उतारू होजाता है।
कुपात्र उसको कहते हैं- जो पराई निन्दा करे, इन्द्रियों का लोलुपी, हृदय का कुटिल, क्रोधी, चुगलखोर, कठोरभाषी, खानेपीनेमें अधिक लोलुपी, मन वचन और कायामें विषम वृत्ति रखने वाला ( मनमें कुछ, बोले कुछ, करे कुछ ऐसा ) तथा उद्दण्ड हो । जैसा कि उत्तराध्ययननियुक्तिमें कहा हैસ્વભાવને તે છોડતું નથી અને સુપાત્ર શિષ્યને પણ પિતાના જેવું બનાવે છે, અને સામાન્ય જેવી વાતમાં પણ ક્રોધાયમાન થઈને ઘમંડ સાથે દુર્ભાવના રૂપ કુહાડી વડે ધર્મરૂપ કલ્પવૃક્ષને કાપી નાંખવા તૈયાર થઈ જાય છે.
કુપાત્ર તેને કહે છે કે જે પારકી નિન્દા કરે. ઇદ્રિયોમાં લુપી, કુટિલઅંત:કરણ હોય. ક્રોધી, ચાડીયાપણું, કડવી વાણી બેલનાર, ખાન-પાનમાં લુપી, મન વચન અને કાયામાં વિષયવૃત્તિ (મનમાં બીજું, બોલવામાં બીજું અને કરવામાં બીજું) રાખનાર, તથા ઉદ્ધત હોય. જેમકે ઉત્તરાધ્યયનનિર્યુકિતમાં કહ્યું છે કે –
१-'दृष्टीदृष्टि' 'देखादेखी' इति भाषा, ‘कर्णाकर्णि प्रथितमयशो बन्धुवगैरभाणि' इत्यादाविव प्रहरणविषयस्य कर्मव्यतिहारस्य चाभावेऽपि बहुव्रीहिसमासस्येच्प्रत्ययस्य चेष्टत्वात् ॥