SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ मुनितोपणी टीका यद्वा-आचामाम्लायनुष्ठानरूपयोगोद्वहनमन्तरेण पठितम् । 'घोसहीणं' घोषहीनंघोषः=उदात्तानुदात्तस्वरितरूपस्वरत्रयं तद्धीनमर्थादुदानादिस्वराणां यथोचितमुच्चारणमकृत्वैव पठितम् । 'सुष्ठदिन्नं' मुष्ठदत्तं-सुष्टु-शोभनं यथास्यानथा मरहस्यमित्यर्थः, दरां-पाठितम् . पात्रापात्रविवेकमकृत्वैव निकटोपस्थिताय यस्मै कस्मैचित्सम्यतया मूत्रार्थदानमित्यर्थः। पात्रविवेकमन्तरेण हि कदाचित्कुपात्रायाऽध्यापितं महान्तमनर्थ जनयति, यथा भुनङ्गस्य क्षीरपायनं तद्विषवर्द्धनायैव, यथा वा ज्वरातस्य घृतपायनं शीतलजलस्नपनं वा तज्ज्वरवर्द्धनायैव, यद्वा यथा बहुमूल्यां सुविशालां मालां संग्रथ्य वानरगले समर्पणं तन्मालायाः समुच्छेदायैव, अथवा यथोषरभूमावुप्तवीजं न फलनि प्रत्युत तत्रैव ( भूमौ ) विलीयते तथैवाऽपात्राय विद्यादानं, यतोऽमौ काकतालीयन्यायेन कदाचिल्लब्धविद्योऽपि स्वस्वशास्त्रोक्त तप किये विना पढा गया हो (७)। उदात्त आदि स्वरों के उचित उच्चारण किये विना पढा गया हो (८)। पात्र कुपात्र का विचार किये विना रहस्य ग्वोल कर पढाया गया हो, क्यों कि शिष्य की परीक्षा किये विना कदाचित् कुपात्र को पढाया जाय तो वह सांप को दूध पिलाने तथा ज्वर वाले को घी पिलाने या ठण्ढे जल से नहलाने के बराबर अनर्थकारी होता है। अथवा जैसे सुन्दर रत्नों की माला बन्दर के गलेमें डाल दी जाय, या ऊसर भूमिमें बीज बोया जाय तो लाभ के बदले हानि ही होती है उसी प्रकार कुपात्र शिष्यको शास्त्र का ज्ञान पढाना अलाभकारी है। यदि किसी संयोग से वह विद्या प्राप्त भी कर (૭). ઉદાત્ત વિગેરેને શુદ્ધ ઉરચાર કર્યા વિના વાંચ્યું હોય (૮). પાત્ર-કુપાત્રના વિચાર કર્યા વિના રહસ્ય સમજાવીને ભણાવ્યું હોય. કારણ કે શિષ્યની પરીક્ષા કર્યા વિના કેઈ વખત કુપાત્રને ભણાવાય તો તે સાંપને દૂધ પીવરાવવા જેવું તથા તાવવાળાને ઘી ખવરાવવા જેવું અથવા તે ઠંડા પાણીથી સ્નાન કરાવવા જેવું અનર્થકારી થાય છે, અથવા તે સુન્દર રત્નની માળા વાંદરાના ગળે પહેરાવવી અગર ખારા વાળી જમીનમાં બીજ વાવી દેવામાં આવે તો લાભ થવાના બદલે હાનિ જ થાય છે. એ પ્રમાણે કુપાત્ર શિષ્યને શાસ્ત્રનું જ્ઞાન આપવું અલાભકારી છે, કદાચ કોઈ સગવશાત તે વિદ્યા પ્રાપ્ત પણ કરી લે તે પણ પિતાના કુટિલ
SR No.040007
Book TitleAvashyak Sutram
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages405
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_aavashyak
File Size262 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy