________________
भावश्यकमुत्रस्य 'सर्वम्य सर्वज्ञस्य (अईतः) साधवः सर्वसाधवः । अथवा प्राकृते सर्व-सार्वशब्दयोः 'सन्च' इतिरूपसत्त्वात् सावस्य-सर्वज्ञस्येत्यादि प्राग्वत् तेभ्य इत्यर्थः । साधवो हि शब्दरूपगन्धरसस्पर्शपञ्चककामगुणनिवृत्ता विशुद्धचारित्रेण विविधाभिग्रहादिनियमैश्च संयुक्ताः मोक्षगुणसाधका उपदेशद्वारा सर्वप्राणिहितकारिणश्च, अतएव नमस्कारार्हाः। आह-सूत्रप्रवृत्तिर्द्विधा संक्षेपतो विस्तरतो वा, संक्षेपतो यथा-सामायिकसूत्रम् , विस्तरतो यथा-द्वादशागणिपिटकः तत्रेदं नमस्कारात्मकं सूत्रं किं संक्षेपमधिकृत्य वर्त्तते विस्तरं वा ? नायं, तथा सति हि
सभी या सर्वज्ञ के साधुओं को नमस्कार हो।
शब्द-रूप-गन्ध-रस और स्पर्श, इन पांच कामगुणों से निवृत्त और विशुद्ध चारित्र तथा अनेक अभिग्रहों से युक्त, एवं आत्मकल्याण के लिये मोक्षगुण के साधक तथा उपदेश द्वारा प्राणी मात्र के हितकारी होने से साधु नमस्कार के योग्य है।
यहां प्रश्न उठता है कि-सूत्रकी प्रवृत्ति या तो संक्षेपसे होती है, जैसे-सामायिक-सूत्र, या विस्तार से-जैसे-द्वादशाङ्ग गणिपिटक, सो यह नमस्कार क्या संक्षेपसे किया गया है या विस्तारसे ? यदि कहें कि संक्षेपसे किया गया है तो सिद्ध भगवान् कृतकृत्य
અથવા સર્વજ્ઞના સાધુઓને નમસ્કાર કરું છું.
શબ્દ-રૂપ–ગન્ધ-રસ અને સ્પર્શ આ પાંચ કામગુણેથી નિવૃત્ત અને વિશુદ્ધ ચારિત્ર તથા અનેક અભિગ્રહથી યુકત એ પ્રમાણે આત્મકલ્યાણ માટે મેક્ષ ગુણના સાધક તથા ઉપદેશ દ્વારા પ્રાણી માત્રના હિતકારી હોવાથી સાધુ નમસ્કાર કરવા યોગ્ય છે.
અહિં એક પ્રશ્ન ઉઠે છે કે –સૂત્રની પ્રવૃત્તિ સંક્ષેપથી હોય છે, જેવી રીતેસામાયિક સૂત્ર. અથવા તે વિસ્તારથી-જેમ કે દ્વાદશાંગ ગણિપિટક, તે આ નમસ્કાર સંક્ષેપથી કહેવામાં આવ્યું છે કે વિસ્તારથી ? જે કહેશે કે સંક્ષેપથી કહેવામાં આવ્યું છે તે સિદ્ધ ભગવાન કૃતકૃત્ય થયેલા છે એટલા માટે સાધુ १- देवादिशब्दस्य देवदत्तादिपरत्ववत् "विनापि प्रत्ययं पूर्वोत्तपदयोर्वा लोपो वाच्यः” (३ । २।८८) इति कात्यायनवातिकानुशासनवलात् सर्वपदं सर्वज्ञपरं तेन सर्वस्य सर्वज्ञस्येत्यर्थः ।