SearchBrowseAboutContactDonate
Page Preview
Page 898
Loading...
Download File
Download File
Page Text
________________ 22 अनुयrefद्रका टीका सूत्र २५० नयस्वरूपनिरूपणम् अयं नयो घटते= योषिन्मस्तकाद्यारूढश्रेष्टते इति घटशब्दस्य प्रवृत्तिनिमित्तमनुरुध्य यदैवासौ योषिन्मस्तकारूढतया जलाहरणचेष्टावान् भवति तदैवायं घट इति मनुते नान्यदा, तथा तथाविधचेष्टावत एवास्य वाचको घटशब्दो भवति न तु तथाविध चेष्टामकुर्वतो वाचको भवतीति चापि मनुते । एवं चास्य नयस्य मतेन तथाविध चेष्टाया अभावे घटपदार्थे घटलं, घटशब्दे च घटपदार्थवाचकत्वं नास्तीति गायाउस क्रिया को करती हुई वह वस्तु एवंभूत कही जाती है। क्योंकि वह वस्तु एवं शब्द से कहे गये हैं उस प्रकार के चेष्टा क्रिया आदि रूप प्रकार को भूत प्राप्त हो रही है । इसलिये वह एवंभूत है ऐसी एवंभून की व्युत्पत्ति है । इस एवंभूत वस्तु का प्रतिपादक जो नय है, वह भी उपचार से एवंभूत कहलाता है । अथवा-शब्द से जो चेष्टा क्रियादिक प्रकार कहा जाता है, उस प्रकार से विशिष्ट ही वस्तु का इस नय में अभ्युपगम है । इस कारण 'एवं' शब्द द्वारा प्रतिपाय जो चेष्टा क्रियादिक प्रकार है, वह इस नय में लिया गया अतः उस प्रकार को जो नय प्राप्त है, वह एवंभूत है । यहां उपचार का आश्रय नहीं लिया है । इस प्रकार से यह ' एवंभूत' शब्द की व्युत्पत्ति जननी चाहिये । यह नय 'घटते इति घट:' इस व्युत्पत्ति के अनुसार ही घट को घट मानेगा अर्थात् जब वह स्त्री के मस्तक पर रखा हुआ होगा और जलाद्याहरण क्रियारूप चेष्टाशाली होगा, तभी वह घट शब्द की प्रवृत्ति के निमित्त को लेकर घट शब्द का वाच्य हो सकेगा, પ્રતિપાદિત કરવામાં આવે છે, તે ક્રિયાને કરતી તે વસ્તુ એવ’ભૂત કહેવામાં આવે છે. કેમ કે તે વસ્તુને શબ્દથી કહેવામાં આવેલ છે. તે પ્રકારના ચેષ્ટા ક્રિયા વગેરે રૂપ પ્રકારને ભૂત પ્રાપ્ત થઇ રહી છે. એથી તે એત્ર ભૂત છે. એવી એવભૂતની વ્યુત્પત્તિ છે. આ એવભૂત વસ્તુના પ્રતિપાદક જે નય છે. તેને પણ ઉપચારથી એવભૂત કહેવામાં આવે છે. અથવા શખ્સની ચેષ્ટા ક્રિય કિ પ્રકાર કહેવામાં આવે છે તે પ્રમાણે જ વિશિષ્ટ વસ્તુને જ આ નયમાં અણુપગમ છે. આ કારણથી ‘ä' આ શબ્દ વડે પ્રતિપાદ્ય જે ચેષ્ટા ક્રિયાક્રિક પ્રકાર છે, તે આ નયમાં ગ્રજી કરવામાં આવેલ છે. એથી તે પ્રકારને જે નય પ્રાપ્ત કરે છે, તે એવ’ભૂત છે. અહી' ઉપચાર:શ્રય ગ્રહણ કરવામાં આવેલ નથી. આ પ્રમાણે આ વ્યંભૂત’ શબ્દની વ્યુત્પત્તિ જાણવી જોઇએ. આ नय 'घटते इति घटः ' मां व्युत्पत्ति मुन घटने घट मानशे थोटसे } જ્યારે તે સ્ત્રીના મતક પર મૂકેલ હશે જલાધાહરણ ક્રિયારૂપ ચેષ્ટાશાક્ષી હશે. ત્યારે જ તે ઘટ શબ્દની પ્રવૃત્તિના નિમિત્તના આધારે ઘટ શબ્દના વાશ્ર
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy