SearchBrowseAboutContactDonate
Page Preview
Page 852
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगचन्द्रिका टीका सूत्र २४८ अनुगमनामानुयोगद्वारनिहरणम् ८३९ छाया-केवलिकषायमरणानि वेदनावैक्रियतेजआहाराः। सप्तविधः समुद्घातः प्रज्ञप्ती वीतरागैः॥ इति । तस्मिन् समुद्घाते एव कर्म=क्रिया-समुद्घातकर्म । तत्र केवल्यादिसविधसमु.. घातेन समाहता न किमपि सामायिकं प्रतिपद्यन्ते । पूर्वपति पन्नकविषये स्वेवं विज्ञेयम्-केवलिसमुद्घातेन समवहताः सम्यक्त्वचारित्रेति सामायिकद्वयस्य पूर्वमतिपन्नका भवन्ति । आहारकसमुद्घातसमवहता देशविरतिरहितसामाः यिकत्र यस्य पूर्वमविपन्नका भवन्ति । शेष समुद्घातसमवहतास्तु देशविरतिरहितसामायिकत्रयस्य सर्वविरतिरहितसामायिकत्रयस्य वा पूर्वपतिपन्नका भवन्ति । एभिः सप्तभिः समुद्घातैरसनवहतास्तु .चतुर्णामपि सामायिकानां प्रतिपद्यमानका पूर्वप्रतिपन्नकाश्च भवन्तीति ॥२८॥ इन सात प्रकार के समुद्घात कर्म से जो जीव समवहत होते हैंअर्थात् जो जीव इन सात प्रकार के समुद्घातों को करते हैं वे जीव किसी भी सामायिक के प्रतिपत्ता धारक नहीं होते हैं पूर्वप्रतिपन्नक जीवों के विषय में इस प्रकार जानना चाहिये-जा केवलिसमुद्घात करते हैं वे सम्यक्त्वसामायिक और चारित्रसामायिक के पूर्वप्रति. पन्नक होते हैं। जो आहारकसमुद्घात करते हैं, वे देशविरति सामायिक को छोडकर अवशिष्ट तीन सामायिकों के पूर्वप्रतिपन्नक होते हैं। इन दो समुद्घातों के अतिरिक्त जो पांच समुद्घातों से समबहत होते हैं, ऐसे जीव देशविरतिसामायिक से रहित तीन सामा. यिकों के अथवा सर्वविरतिसामायिक से रहित तीन सामायिकों के पूर्वप्रतिपन्नक होते हैं । जो इन सात समुद्घातों से असमवहत होते हैं, वे जीव तो चारों भी सामायिकों के प्रतिपद्यमानक और पूर्वप्रतिनक होते हैं।२८। વડે કહેવામાં આવ્યા છે. આ સાત પ્રકારના સમુદુધાત કર્મથી જ જી. આ સાત પ્રકારના સમુઘાતને કરે છે, તે કઈ પણ સામાયિકના પ્રતિપત્તાધારક હોતા નથી. પૂર્વ પ્રતિપન્નક જીના સંબંધમાં આ રીતે જાણવું જોઈએ. જે કેવલિ સમુદુવાત કરે છે, તે સમ્યકત્વ સામાયિક અને ચારિત્રસામાયિકના પૂર્વ પ્રતિપન્ન હોય છે. જે આહારક સમુંદુઘાત કરે છે, તે દેશ વિરતિ સામાયિક સિવાય અવશિષ્ટ ત્રણ સામાયિકના પૂર્વ પ્રતિપન્નક હોય છે. આ બે સમુદઘાતો સિવાય જે પાંચ સમુદ્દઘાતે વડે સમવહત હોય છે, એવા જીવ દેશવિરતિ સામાયિકથી અથવા સર્વવિરતિ સામાયિકથી રહિત ત્રણ સામયિકના પૂર્વ પ્રતિપનક હોય છે. જે આ સાત સમુદુવાતથી અસમવહત હોય છે તેવા છો તે ચારે પ્રકારના સામાયિકોના પ્રતિપમાનક અને પૂર્વ પ્રતિપન્નક હોય છે. પ૨૮૫
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy