SearchBrowseAboutContactDonate
Page Preview
Page 851
Loading...
Download File
Download File
Page Text
________________ ८३४ अनुयोगद्वारस्ते नामन्यतमत् सामायिक प्रतिपद्यन्ते, पूर्वपतिपन्नका अपि चतुर्णा सामायिकानां संभवन्तीति ॥२७॥ तथा-समुद्घातकर्माश्रित्य क्य किं सामायिक भवतीति वक्तव्यम् । यथा-सम् =एकीमावेन, उत्=पावल्येन वेदनाकषायाधनुभवपरिणामेन सहकीभावमापन्नस्य जीवस्य वेदनीयादिकर्मपुद्गलानां हननं-समुद्घातः । स च-केवलि समुद्घातकषायसमुद्घात-मरणसमुद्धात-वेदनासमुद्घातवैक्रियसमुद्धात -तेजससमुद्घाता. हारकसमुद्घातभेदेन सप्तविधः । उक्तंच 'केवलिकसायमरणा, वेयणवेउवितेय आहारे । सत्तविह समुग्घाओ, पन्नत्तो वीयरागेहि ॥१॥ सामायिक के प्रतिपत्ता-धारक होते है । यहां पूर्वप्रतिपन्नक भी चारों सामायिकों के हो सकते हैं । २७। __ तथा-समुद्घातकर्म को आश्रित करके कहां कौन सामायिक होता है? यह भी कहना चाहिये-वेदनाकषाय आदि के अनुभवरूप परिणाम के साथ एक भाव को प्राप्त हुए जीव के द्वारा जो वेदनीयादि कर्मपुद्गलों का हनन होता है उसका नाम समुद्रात है। तात्पर्य इसका यह है कि मूल शरीर को न छोडकर वेदनादिकारणों के उपस्थित होने पर आत्मा के कुछ प्रदेशों बाहर निकालना इसका नाम समुद्घात है। यह समुद्घात केवलि समुदघात, कषाय समुदघात, मारणान्तिकसमु. घात, वेदनासमुद्घान, वैक्रिय समुद्घात, तैजस समुद्घात और आहारकसमुद्घात के भेद से सात प्रकार का होता है। ये सात प्रकार ही 'उक्तंच करके' केवलि कसाय०' इत्यादि गाथा द्वारा कहे गये हैं। પ્રતિપરા-ધારક હોય છે. અહીં પૂર્વપતિપનક પણ ચારેચાર સામાયિકના સંભવી શકે છે. રણા તથા–-સમુદ્દઘાત કર્મને આશ્રિત કરીને કયાં કયું સામાયિક હોય છે? આ વિષે પણ કહેવું જોઈએ. વેદના કષાય આદિના અનુભવરૂપ પરિણામની સામે એક ભવને પ્રાપ્ત થયેલ છવ વડે જે વેદનીય વગેરે કમપુદ્ગલેનું હનન હોય છે, તેનું નામ સમૃદુઘાત છે. તાત્પર્ય આનું આ પ્રમાણે છે કે મૂલ શરીરને ન છોડતાં વેદનાદિ કારણે જ્યારે ઉપસ્થિત થાય છે ત્યારે આત્મા કેટલાક પ્રદેશને બહાર કાઢે છે તેનું નામ સમુદુઘાત છે. આ સમુદુઘાતના કેવલિ સમુદ્દઘાત, કષાય સમુદુઘાત, મરણ સમુદઘાત, વેદના સમૃદુઘાત, વૈક્રિય સમુદુઘાત, તેજસ સમૃદુઘાત અને આહારક સમુદુઘાતના ભેદથી સાત પ્રકારે होय छे. म त आरे। तय ४२ 'केवलिकमाय०' पोरे ॥२॥
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy