________________
अनुयोगचन्द्रिका टीका सूत्र २४८ अनुगमनामानुयोगद्वारनिरूपणम् .. विचार्यमाणायां व्यवहारो निश्चयश्चेति द्वौ नयौ विचारको भवतः । तत्र व्यवहारनयमतेऽसामायिकवान् चतुर्विध सामायिक प्रतिपद्यते । इयं पतिपत्तिर्दीर्घ कालेन भवति क्रियाकालनिष्ठाकालयोभैदादिति । निश्चयमते तु सामायिकवान् चतुर्विध सामायिक प्रतिपद्यते । इयं प्रतिपचिरदीर्घकाले न भवति क्रियाकाल निष्ठाकालयोरभेदादिति ॥८॥
तथा-आहारकमाश्रित्य क्व किं सामायिकं भवतीति वक्तव्यम् । यथा-थाहा रकजीवाश्चतुर्दू सामायिकेषु अन्यतमत् किमपि सामायिक प्रतिपद्यन्ते । पूर्वपति यिक होता है ?' यह भी कहना चाहिये । दृष्टि का जब विचार किया जाता है तो, उस समय व्यवहार नय और निश्चयनय ये दोनय विचारक होते हैं। इन में व्यवहार के मत में असामायिकवाला. जीव चतुर्विध सामायिक को धारण करता है। यह प्रतिपत्ति बहुत काल के बाद होती है। क्योंकि क्रिया काल और निष्ठा में भेद हैं। परन्तु जो निश्चपनय का मत है। उसमें सामायिकवाला जीव ही चतुविध सामायिक को अंगीकार करता है। यह प्रतिपत्ति दीर्घकाल में नहीं होती है। किन्तु अदीर्घकाल में कुछ काल के बाद हो जाती है। क्योंकि यहां क्रिया काल और निष्ठाकाल में भेद नहीं माना जाता है ।।
तथा-आहारक को आश्रित करके 'कहां कौन सामायिक होता है ? यह भी कहना चाहिये। जैसे-आहारक जीव चार सामा यिक में से कोई एक सामायिक को धारण करते हैं । तथा जो पूर्व છે? આ વિષે પણ કહેવું જોઈએ. દષ્ટિ વિષે જયારે વિચાર કરવામાં આવે છે તે વખતે વ્યવહારનય અને નિશ્ચયનય એ બે ન વિચારક હોય છે. આમાં વ્યવહારનયના મતમાં અસામાયિકવાળા જીવ ચતુર્વિધ સામાયિકને ધારણ કરે છે. આ પ્રતિપત્તિ ઘણુ વખત પછી હોય છે. કેમ કે કિયા કાળ અને નિષ્ઠામાં ભેદ છે. પરંતુ જે નિશ્ચયનયને મત છે-તેમાં સામાયિકવાળા જીવ જ ચતુર્વિધ સામાયિકને અંગીકાર કરે છે. આ પ્રતિપત્તિ દીર્ધકાળ પછી થતી નથી, કિંતુ અદીર્ઘકાળમાં થોડા કાળ પછી થઈ જાય છે. કેમ કે અહી ક્રિયાકાળ અને નિષ્ઠાકાળમાં તફાવત ગણવામાં આવતો નથી. ૮
તથા–આહારકને આશ્રિત કરીને “ક્યાં કયું સામાયિક હોય છે ? આ વિષે પણ કહેવું આવશ્યક છે. જેમ આહારક જીવ ચાર સામાયિકોમાંથી કોઈ એક સામાયિકને ધારણ કરે છે, તેમ જ જે પૂર્વ પ્રતિપનક જીવ.