SearchBrowseAboutContactDonate
Page Preview
Page 831
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगद्वारसूत्रे सम्झी नो असंज्ञी प्रयोदशचतुर्दशगुणस्थानवर्ती केवली तस्य सम्यक्त्वसामा. यिकं सर्वविरतिसामायिकं चेति सामायिकद्वयं भवति । सिद्धावस्थायां तु सम्यक्वसामायिकमेव भवति ॥६॥ तथा-उच्छवासकनिःश्वासकम् - श्वासोच्छ्वासपर्याप्तिपरिनिष्पन्नमाश्रित्य क्व किं सामायिकं भवतीत्यपि वक्तव्यम् । यथा-उच्छ्वासक निःश्वासकेषु कदाचित केचित् सम्यक्त्वश्रुतसामायिकयोः प्रतिपद्यमानका भवन्ति, के चिद् देशविरते. केचिच सर्वविरतेः । पूर्वप्रतिपन्नकास्तु सर्वेषां सामायिकानां सन्त्येवेति ॥७॥ । सथा-दृष्टिमाश्रित्य क्न किं सामायिकं भवतीत्यपि बक्तव्यम् । तत्र दृष्टौ दन सम्यक्स्व सामायिक होता है । नो संज्ञी ना असंज्ञी अर्थात् तेरहवें चौदहवें गुणस्थानवर्ती केवली में सम्यक्त्व सामायिक और सर्व विरतिसामायिक ऐसे दो सामायिक होते हैं। सिद्धावस्था में केवल "एक सम्यक्त्व सामायिक होता है॥६॥ तथा-उच्छवासक निश्वासक-श्वासाच्च्छासपर्याप्ति से परिनिष्पन 'हुए । उच्छ्वासक नि:श्वासक को आश्रित करके कहां 'कहां कौन सामायिक होता है? यह भी कहना चाहिये-जैसे उच्छ्वासक निश्वासकों में कदाचित् कितनेक जीव सम्यक्त्व सामायिक और श्रुतसामायिक के प्रतिपद्यमानक होते हैं । कितनेक देशविरति सामा. यिक के और कितनेक सर्वविरति सामायिक के तथा चारों सामा. यिकों के तो पूर्वप्रतिपनक जीव यहां नियमत: होते ही हैं ॥७॥ । तथा-दृष्टिको आश्रित करके 'कहां (कौन दृष्टिमें) कौन सामा. સમ્યકત્વ સામાયિક હોય છે. ને સંજ્ઞી ને અસંજ્ઞી એટલે કે ૧૩ મા, '૧૪ મા ગુણસ્થાનવતી કેવલીમાં સમ્યકત્વ સામાયિક અને સર્વવિરતિ સામાયિક એવાં બે સામાયિક હોય છે. સિદ્ધાવસ્થામાં ફક્ત એક સમ્યક સામાયિક જ હોય છે. કેળા તથા ઉચ્છવાસ, નિશ્વાસક, શ્વાસે શ્વાસ પર્યાપ્તિથી પરિનિષ્પન્ન થયેલ ઉચ્છવાસક નિઃશ્વાસને આશ્રિત કરીને કયાં કયું સામાયિક હોય છે? આ પણ કહેવું જોઈએ. જેમ ઉવાચક નિઃશ્વાસમાં કદાચિત કેટલાક જ સમ્યક્ત્વ સામાયિક અને શ્રત સામાયિકના પ્રતિપદ્યમાનક હોય છે. કેટલાક સર્વવિરતિ સામાયિકના તેમ જ ચારે ચાર સામાયિકેના તે પૂર્વ પ્રતિપનક જીવે અહીં નિયમતઃ હોય છે. ' તથા દષ્ટિને આશ્રિત કરીને “કયાં કઈ દષ્ટિમાં કયું સામાયિક હોય
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy