SearchBrowseAboutContactDonate
Page Preview
Page 797
Loading...
Download File
Download File
Page Text
________________ ७८४ अनुयोगद्वारसूत्रे प्रथमः, द्वितीयो देवभवो नारकमत्रो वा तृतीयमनुष्यभवे तु तीर्थंकरो भूखा सामायिकरूपणादिभिः तीर्थकरनामकर्मक्षयं कृत्वा सिद्धो भवतीति । तथागौतमादयो गणधरा येन कारणेन सामायिकं शृण्वन्ति, तदेवं विज्ञेयम् । तथाहिभगवन्मुखारविन्द निर्गत सामायिकश्रवणेन ज्ञानमुत्पद्यते इति ज्ञानार्थं गणधराणां सामायिक श्रवणमिति । सामायिक श्रवणजनितज्ञानं सुन्दरासुन्दरभावानां=शुमाशुभपदार्थानाम् उपलब्धये = अवबोधाय भवति । ततश्च शुभेषु प्रवृत्तिरशुभेभ्यश्च पुष्ट कर लिया है, तो वह तीर्थंकर नाम गोत्र कर्म का बन्ध करता है । जिस भव में वह तीर्थंकर नाम गोत्र का बन्ध करता है, उसका वह पहिला भव होता है । इसके बाद वह मरकर दूसरे भव में या तो देवपर्याय में जाता है या नारकपर्याय में-सो यह उसका दूसरा भव होता है, वहां से निकल कर फिर यह मनुष्य भव में आता है और यह उसका तृतीय भव होता है । इस भव में वह तीर्थंकर होकर सामायिक प्ररूपणा आदि द्वारा तीर्थंकर नामकर्म का क्षय करके सिद्ध हो जाता है । तथा गौतम आदि गणधर जिस कारण से सामायिक का श्रवण करते हैं-वह कारण इस प्रकार से है भगवान् के मुखारविन्द से निर्गत जो सामायिक है, उस सामामिक के श्रवण करने से इन्हें ज्ञान उत्पन्न होता है । इसलिये ज्ञान प्राप्ति के निमित्त सामायिक का श्रवण गणधर करते हैं । जो ज्ञान सामायिक श्रवण करने से उत्पन्न होता है, वह ज्ञान शुभ और ભવ કરીને તેમને તેણે અતીવ સ‘પુષ્ટ કરી લીધા છે, તે તે તીર્થંકર નામ ગોત્ર ક્રમના અધ કરે છે. જે ભત્રમાં તે તીર્થંકર નામગાત્રના અધ કરે છે, તેના તે ભવ પ્રથમ ભવ હાય છે, ત્યાર પછી તે મરણુ પામીને ખીજા ભવમાં કાંતા દેવપર્યાયમાં જાય છે, કાં નારકપર્યાયમાં, તે આમ તેના આ દ્વિતીય હાય છે. ત્યાંથી નીકળીને ફરી તે મનુષ્ય ભવમાં આવે છે. અને આ તેને તૃતીય ભવ હાય છે આ ભવમાં તે તીર્થંકર થઈ ને સામાયિક પ્રરૂપણા વગેરે વડે તીથ કર નામક ના ક્ષય કરીને સિદ્ધ થઈ જાય છે, તેમજ ગૌતમ વગેરે ગણુઘર જે કારણથી સામાયિકનું શ્રવણ કરે છે. તે કારણ આ પ્રમાણે છેભગવાનના મુખારવિંદથી નિગત જે સામાયિક છે. તે સામાયિક શ્રમજી કરવાથી તેમને જ્ઞાન થાય છે. એથી જ્ઞાન પ્રાપ્તિ માટે જ ગણુધરા સામા યિકતુ શ્રમશુ કરે છે. જે જ્ઞાન સામાયિક શ્રમણ કરવાથી ઉત્પન્ન થાય છે, તે જ્ઞાન શુભ અને અશુભ પદાર્થોના અવમેધ માટે હાય
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy