________________
अनुयोगद्वारसूत्रे तायामपि इदं स्वसमयवक्तव्यवायां समवतरति । यत्रापि परोभयवर्णनं तत्रापि निश्चयतः स्वसमयवक्तव्यतैव, सम्महटि परिगृहीतत्वेन परोभयसमययोरपि स्व समयत्वात् । सम्पष्टिस्तु पासमयमपि स्वविषयविभागेनैव योजयति, नत्वका
पक्षमालम्बते, अतः सम्यग्दृष्टिपरिगृहीतः सर्वोऽपि स्वसमय एव भवति । सतश्च वस्तुया सर्वाध्ययनानामपि स्वसमयवक्तव्यतायामेव समत्रतारः । उक्त चाप परिमाण, ज्ञान, गणना और भाव के भेद से आठ प्रकार का कहां है-सा इसका अन्तर्भाव यहां पांचवे परिमाण संख्याप्रमाण में हुआ है । वक्तव्यता भी तीन या दो तरह की कही गई है सो उसमें भी इसका समवतार स्वतमयवक्तव्यता में हुआ है । जहां परोभयवक्ता इयंता का वर्णन है, सो वे दोनों प्रकार की वक्तव्यता भी निश्चयनय की मान्यतानुसार नहीं है । उसकी मान्यतानुसार तो केवल एक स्थसमय वक्तव्यता एवं तदुभयवक्तव्यता ये दोनों भी जब सम्यदृष्टि जीव द्वारा परिगृहीन हो जाती है, तथ ये स्वसमयवक्तव्यतारूप ही बन जाती हैं। क्योंकि सम्यग्दृष्टि जीव परसमय को भी स्वसमय के अनुरूप ही समझ कर समझाता है। एकान्त पक्ष का अबलम्बन वह नहीं करता है किन्तु स्यावाद की मुद्रा से उन्हें मुद्रित कर अपनी योग्यतानुमार अभिप्रेतार्थ साधक बनाता है। इसलिये सम्यग्दृष्टि द्वारा परिंगृहीत समस्त विषय भी स्वसमघरूप ही होता है । अतः समस्त अध्ययनों का अवतार वस्तुवृत्त्या स्वसमयદ્ર", ઔપગ્ય પરિમાણ, જ્ઞાન ગણના અને ભાવના ભેદથી આઠ પ્રકારનું કહેવામાં આવેલ છે. આને અન્તર્ભાવ પણ ત્યાં પરિમાણસંખ્યા પ્રમાણમાં થયેલ છે. વક્તવ્યતા પણ ત્રણ કે બે પ્રકારની કહેવામાં આવેલા છે, તે તેમાં પણ આને સમાવતાર સ્વસમય વકતવ્યતામાં થયેલ છે. જ્યાં પાભય વકતવ્યતાનું વર્ણન છે, તે તે બન્ને પ્રકારની વકતવ્યતાઓ પણ નિશ્ચયનયની માન્યતા મુજબ નથી. તેની માન્યતા મુજબ તે ફકત એક વસમયવકતવ્યતા જ છે. પરસમય વકતવ્યતા અને તદ્દભવકતવ્યતા એ મને પણ જ્યારે સમ્યગૃષ્ટિ જીવ વડે પરિગ્રહીત થાય છે, ત્યારે એ સ્વસમય વકતવ્યતા રૂપ જ થઈ જાય છે. કેમકે સમ્યગ્દષ્ટિ જીવ પરસમયને પણ સ્વસમયના અનુરૂપ જ સમજે છે. તે એકાંત પક્ષનું અવલબન ગ્રહણ કરતું નથી પરંતુ સ્વાસ્વાદની મુદ્રાથી તેમને મુદ્રિત કરીને પોતાની ગ્યતા મુજબ અભિપ્રેતાર્થ સાધક બને છે. એથી સમ્યમ્ દષ્ટિ વડે પરિગ્રહીત સમસ્ત વિષય પણ સ્વસમયરૂપ જ હોય છે. એથી સર્વ અધ્યયને અવતાર વસ્તુ નૃત્યા સ્વસમય વકતવ્યતામાં જ થાય છે. ઉકતંચ