________________
मनुयोगचन्द्रिका टीका सूत्र २३४ जघन्यसंख्येयकनिरूपणम् ६५३ पक्षिप्यमाणास्ते सिद्धार्थका यत्र च द्वीपे समुद्रे वा निस्तिष्ठन्ति, तदन्तो जम्बूद्वीपादिरनवस्थितपल्यः कल्प्यने इति । अतएवाह-एतदेतावत् प्रमाणं क्षेत्रं पल्यः= अनवस्थितपल्यः, सर्षपभतो बुद्रया परिकल्पयते इत्यर्थः । ततः प्रथमा शलाकारकः सर्पपः शलाकापल्ये प्रक्षिप्यते । असश्कल्पनया एतावतीभिः जम्बूद्वीपपमाणपल्पस्थितसर्षपसमप्रमाणाभिः शलाकाभिः असंलप्या: एक दशशतसहस्रलक्षकोटिम कारेग संलपितुं वक्तुमशक्याः अति बहवो लोकाःलोक्यन्ते-दृश्यन्ते केवलिना केवलालोकेन ये ते लोका:-शलाकापल्यरूपा यद्यपि भताः= आकण्ठं पूरितास्तथापि उत्कर्षकं संख्येयकं न माप्नोति । अयं भावः लोके आकण्ठपूरिता अपि भृता उच्यन्ते । न च तथापि ते उत्कर्षक आदि, रूप से उनकी गणना नहीं की जा सकती है । एतावतावे असख्यात कहे जावेंगे? सो यह बात नहीं है, किन्तु वे बहुत अधिक ही माने जावेगे-तो क्या उन्हें उस्कृष्ट संख्यात कहा जावेगा? नहीं। इतने होने पर भी वे उत्कृष्ट संख्यात की श्रेणी में परिगणित नहीं हो सकते हैं। निष्कर्षार्थ यह है कि-'अनवस्थित क्षेत्ररूा पल्प में के दाने एक २ करके प्रक्षिप्त करते २ जब समस्त सर्षप के दाने समाप्त हो जाता हैं -तय एक सर्षप का दाना जंबूदीप प्रमाग तुल्य पल्य में डाला जाता है। इस प्रकार करते २ जब वह शलाकापल्य काण्ड पर्यन्त भर जाता है-और ऐसे शलाकापल्य जय बहुत अनेक भर जाते हैं तब भी वहां उस्कृष्ट संख्यात का स्थान प्रारंभ नहीं होता। लोक में यपि ऐसी प्रसिद्धि है कि आकंठ भरे हुए स्थान को यह पूरा भरा हुआ है ऐसा जो कहा जाता है वह केवल लोकरूढि से ही कहा जाता है क्योंकि वह કરવામાં આવતી નથી એટલા માટે જ તે અસંખ્યાત કહેવામાં આવશે? તે તે બરાબર નથી. પરંતુ તે ખૂબ વધારે જ માનવામાં આવશે, તે શું તે ઉત્કૃષ્ટ સંખ્યાત કહેવામાં આવશે ? નહિ, પણ આ બરાબર નથી. આટલું હેવા છતાં એ તેમની ગણત્રી ઉત્કૃષ્ટ સંખ્યાતની શ્રેણિમાં થતી નથી. સારાંશ આ પ્રમાણે છે કે “અનવસ્થિત ક્ષેત્રરૂપ પલ્યમાં એક એક કરીને નાખતાં-નાખતાં જ્યારે બધા સપના દાણાઓ પૂરા થઈ જાય, ત્યારે એક સર્ષપને દાણે જંબુદ્વીપ પ્રમાણ તુલ્ય પલ્યમાં નાખવામાં આવે છે. આમ કરતાં કરતાં જ્યારે તે શાલાકા પલવ કંઠ સુધી પૂરિત થઈ જાય છે અને એવા ઘણા શલાકા પય
જ્યારે સંપૂરિત થઈ જાય છે ત્યારે પણ ત્યાં ઉત્કૃષ્ટ સંખ્યાનું સ્થાન પ્રારંભ થતું નથી. લેકમાં જે કે એવી પ્રસિદ્ધિ છે કે આકંઠ પૂરિત સ્થાનને આ પૂર્ણ ભરેલું છે, આમ જે કહેવામાં આવે છે, તે ફક્ત લેકરૂઢિથી જ કહેવામાં