SearchBrowseAboutContactDonate
Page Preview
Page 665
Loading...
Download File
Download File
Page Text
________________ - ६५२ अनुयोगद्वारसूने सषप द्वीप में डालों एक सप समुद्र में डालों इस प्रकार करते २ उन सब सषपों को द्वीपसमदों में डाल २ कर समाप्त कर दो जिस द्वीप या समुद्र में वह अन्तिम एक सर्षप समाप्त हो जावे वहां तक के अर्थात् प्रथम जंबूद्वीप से लगाकर उस अन्तिम द्वीप या समुद्र तक के जितने भी द्वीप समुद्र हैं, वहां तक का क्षेत्र अनस्थितपल्य माना गया हैं।। तात्पर्य कहने का यह है कि इस प्रकार से उन सर्षपों का प्रक्षेपण मनुष्य तो कर नहीं सकता-देवादिक कर सकते हैं-इसलिए ऐसी असत्कल्पना करनी चाहिये कि कोई देवादिक उन सर्षपों से उठा उठा कर एक एक सर्ष द्वीप और समुद्र में डालता जाता है-इस प्रकार से जितने द्वीप और समुद्रों में वे सर्षप एक एक करके पूरे डाल दिये जाते हैं उतने प्रमाण क्षेत्र को अनवस्थित पल्यरूप से कल्पित किया गया है । (पढमा सलागा-एव. इथा णं सलागाणं असंलग्या लोगा भरिया, तहाँ वि उस्कोसयं सखे. जयं न पावड) इसके बाद १ एक सर्षप शलाका पल्य में डाला जाता है। इस प्रकार जंबूद्वीर प्रमाणवाले पल्य में स्थित उन सर्ष तुल्य शलाकाओं से भरे हुए शलाकारल्यरूप जो लोक हैं वे कितने है ? यह कहा नहीं जा सकता है-अर्थात् एक, दश, सौ, हजार, लाख, करोड, સમુદ્રમાં નાખે, આ રીતે કરતાં કરતાં તે સર્વ સર્વપિને દ્વીપસમુદ્રમાં નાખીને સમાપ્ત કરી દે. જે દ્વીપમાં કે સમદ્રમાં તે અંતિમ એક સર્ષ સમાપ્ત થઈ જાય, ત્યાં સુધીના એટલે કે પ્રથમ જ બદ્રીપથી માંડીને તે અંતિમ દ્વીપ કે સમુદ્ર સુધીના જેટલા દ્વીપ સમુહો છે, ત્યાં સુધીનું ક્ષેત્ર અનવસ્થિત પલ્ય માનવામાં આવેલ છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે આ રીતે આ સપનું પ્રક્ષેપણ માણસ તો કરી શકે જ નહિ. દેવારિક કરી શકે છે. એથી એવી અસક૯૫ના કરવી જોઈએ કે કઈ દેવાદિક તે સપમાંથી લઈ લઈને એક એક સર્ષ દ્વીપ અને સમુદ્રમાં નાખતે જાય છે. આ પ્રમાણે જેટલા દ્વીપ અને સમુદ્રમાં તે સર્ષપ એક એક કરીને બધા નાખી દેવામાં આવે છે, તેટલા પ્રમાણે 2 अनवस्थित ५६५ ३५थी पित ४२i माय छे. (पढमा सलागा पवइयाणं सलागाणं असंलप्पा लोगा भरिया, तहा वि उक्कोसयं संखेज्जयं न पावइ) त्यारे पछी १ थे। सप५ शसा यi नाममा भाव छ. मा રીતે જ બુદ્વીપ પ્રમાણુવાળા પલ્પમાં સ્થિત તે સર્ષ, તુલ્ય શલાકાએથી પરિપૂર્ણ શલાકા પથ રૂપ જે લેકે છે. તે કેટલા છે, તે કહેવાય નહિ, એટલે કે એક, દેશ, સે, હજાર, લાખ કરોડ, વગેરે રૂપમાં તેમની ગણત્રી
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy