________________
मनुयोगबारसूत्रे तथापि एषो प्रत्यक्षादिप्रमाणेभ्यो नयरूपतामात्रेण पृथक्मसिद्धत्वाद् बहुविचारविषयत्वाद् जिनागमे प्रतिस्थानमुपयोगित्वाच पृथगुक्तिरिति । प्रकृतमुपसंहन्नाहतदेतत् प्रदेशदृष्टान्तेनेति । अनेन प्रस्थकादिदृष्टान्तत्रयेण नयममाणं निरूपितमिति सूचयितुमाह-तदेतनयममागमिति । एतद् दृष्टान्तत्रयमुपलक्षणमात्रम् , जीवादिविषयेषु सर्वत्र, नयविचारस्य प्रस्तुतत्वादिति ॥मू० २२९ ।
अथ संख्यापमाणं निरूपयति
मूलम्-से किं तं संखप्पमाणे ? संखप्पमाणे-अट्टविहे पण्णत्ते, 'सं जहा-नामसंखा, ठवणसंखा, दवमंखा, ओवम्मसंखा, परिमाणसंखा, जाणणासंखा, गणणासंखा, भावसंखा। से कि तं नामसंखा? नामसंखा-जस्स णं जीवस्स वा जाव से तं नामसंखा। से किं तं ठवणसंखा ? ठवणसंखा-जण्णं कटकम्मे वा जाता है फिर भी प्रत्यक्ष आदि प्रमाणों से जो इन्हें भिन्न कहा गया है उसका कारण यह कि एक तो ये नयरूप है, दूसरे बहुत विचार के ये विषय हैं । तीसरे जिनागम में स्थान २ पर इनका उपयोग हुआ है। इस प्रकार प्रदेश दृष्टान्त से यह नयस्वरूप का निरूपण है । प्रस्थक दृष्टान्त से वसतिदृष्टान्त से एवं प्रदेश दृष्टान्त से जो यह नय स्वरूप का निरूपण खूत्रकारने किया है वह केवल उपलक्षण मात्र है क्योंकि ऐसे कई दृष्टान्त है कि जिन से नयों के स्वरूप का निरूपण किया गया है। इन नयों जीवादिक पदार्थों का क्या स्वरूप है, यह जाना जाता है।सूत्र २२९॥ એમને ભિન્ન કહેવામાં આવેલ છે, તેનું કારણ એ છે કે એક તે આ બધા નયરૂપ છે, અને બીજી વાત આમ છે કે એ સર્વે ઘણું વિચારોના વિષય છે. ત્રીજી વાત આ છે કે જિનાગમમાં ઘણું સ્થળે એમને ઉપગ થયેલ છે. આ રીતે પ્રદેશ દષ્ટાન્તથી આ નય સ્વરૂપનું નિરૂપણ છે. પ્રસ્થક દૃષ્ટાન થી વસતિ દષ્ટાન્તથી તેમજ પ્રદેશ દૃષ્ટાન્તથી જે આ નયસ્વરૂપનું - નિરૂપણ સૂત્રકારે કરેલ છે તે ફક્ત ઉપલક્ષણ માત્ર જ છે. કેમકે એવા ઘણા દષ્ટાન્ત છે કે જેમનાથી નય સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવેલ છે. આ ન ૧ જીવાદિક પદાર્થોનું સ્વરૂપ કેવું છે, આ વાત સ્પષ્ટ થાય છે. સૂ. ૨૨લા