SearchBrowseAboutContactDonate
Page Preview
Page 622
Loading...
Download File
Download File
Page Text
________________ अनुयोगचन्द्रिका टीका सूत्र २२९ प्रदेशदृष्टान्तेन नयप्रमाणम् परस्परमपेक्ष्य वर्तमाना एते नया: मुनया भवन्ति । एतैः परस्परसापेक्षैः समुदितेरेव नयैः सम्पूर्ण जिनमतं भवति नत्वेकैकावस्थाषाम् उक्तञ्च "उदधाविव सर्वसिन्धयः, समुदीस्त्वपि नाथ । दृष्टयः।। न च तासु भवान् प्रश्पते, प्रविभक्ताच सरिस्त्रिवोदधिः" ॥इति॥ एतेषां नयानां ज्ञानरूपतया, ज्ञानस्य च गुणत्वेन गुणप्रमाणेऽन्तीवो भवति गत-बौद्ध-सिद्धान्त के अनुसार दुनय कहलाते हैं । परस्पर सापेक्षवाद में एक दसरे के सिद्धान्त काविलाप नही किया जाता है। वहाँ तो 'वेसा भी है और ऐसा भी है' यही बात रहती है। इसलिये इन नयों का सापेक्षसिथति में सुनय कहा गया है। इन सापेक्ष समुदितनयों में ही सम्पूर्ण जिनमत प्रतिष्ठित है। एक एक की अवस्था में नहीं । उक्तं च करके जो कारिका लिखी गई है उसका तात्पर्य यह है कि-'जिस प्रकार से समुद्र में समस्त नदियां आकर मिलती है-- समाती हैं-उसी प्रकार से हे नाथ! आप से समस्त एकान्तदृष्टियांसमाई हुई हैं। परन्तु उन अलग रही हुई दृष्टियों में-मान्यताओ में -आप इस प्रकार से नहीं दिखलाई देते हेा कि जिस प्रकार से भिन्न २ रही हुई नदियों में समुद्र दिखलाई नहीं देता। कहने का निष्कर्ष यही है कि परस्पर सापेक्ष नयसिद्धान्त ही जैन सिद्धान्त है और निर. पेक्ष नयवाद मिथ्यावाद है ? ये सब नय ज्ञानरूप हैं और ज्ञान आत्मा का गुण है इसलिये इन नयों का यद्यपि ज्ञानगुंण में अन्तर्भाव हो અપેક્ષા રાખતા નથી ત્યારે આ બધા ગત-બૌદ્ધ સિદ્ધાન્તની જેમ ન કહેવાય છે. પરસ્પર સામેક્ષવાદમાં એકબીજાના સિદ્ધાન્તને વિલોપ કરવામાં આવતો નથી, ત્યાં તે “આમ પણ છે અને તેમ પણ છે એ જ સિદ્ધાન્ત રહે છે. એટલા માટે આ નાની સાપેક્ષસ્થિતિમાં સુનય કહેવામાં આવેલ છે આ સાપેક્ષ સમદિત નમાં જ સંપૂર્ણ જિનમત પ્રતિષ્ઠિત છે. એકએકની અવસ્થામાં નહિ. ઉક્ત ચ કરીને જે કારિકા લખવામાં આવી છે, તેનું તાત્પર્ય આ પ્રમાણે છે. કે “જેમ સમુદ્રમાં સમસ્ત નદીએ જઈ મળે છે, તેમજ હે નાથ ! આપમાં ચમત એકાન્ત દષ્ટિએ સમાહિત થયેલ છે.” પરંતુ તે ભિન્નભિન્ન રહેલી દષ્ટિએમાં, (માન્યતાઓમાં) આપશ્રી જેમ જુદી જુદી નદીઓમાં સમુદ્રના દર્શન થતા નથી તેમ દેખાતા નથી. તાત્પર્ય આમ છે કે પરસ્પર સાપેક્ષ નય સિદ્ધાન્ત જ જૈન સિદ્ધાન્ત છે. અને નિરપેક્ષ નયવાદ મિથ્યાવાદ છે. આ સર્વ ન જ્ઞાનરૂપ છે અને જ્ઞાન આત્માને ગુણ છે. એટલા માટે આ સર્વ ના જે કે જ્ઞાનગુણુમાં અન્તર્ભાવ થઈ જાય છે તો એ પ્રત્યક્ષ વગેરે પ્રમાણેથી. જે अ० ७७
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy