SearchBrowseAboutContactDonate
Page Preview
Page 621
Loading...
Download File
Download File
Page Text
________________ ६०८ अनुयोगद्वारसूत्रे योयुगपदुचारणं युज्यते, एकेनैव तदर्थोक्तौ द्वितीयस्य वैययात् । तस्मान्मम मते कृत्स्नं प्रतिपूर्ण निरवशेषयेवाभिधानाभिधेयमेकमेव वस्तु विद्यते इति । तदेवमेते सतनयाः स्वस्वमत सत्यतातिपादनपराः परस्परं विपतिपद्यन्ने । एवं च परस्पर निरपेक्षतया वर्तमाना एते नया दुर्नया भवन्ति, तथागतादिसमयवत् । अर्थ प्रदेशी का होगा और जो अर्थ प्रदेशी का होगा वही अर्थ प्रदेश का होगा-जैसे वृक्ष और पादप ये दो शब्द पर्यायवाची शब्द है, तो इन दोनों का एक ही वृक्षरूप अर्थ होता है। अतः जब यही बात स्वीकार की जावेगी तो फिर दो पर्याय शब्दों का युगपद् उच्चारण करना व्यर्थ होगा क्योंकि एक शब्द के उच्चारण से ही छितीयशब्द के अर्थ की प्रतिपत्ति हो जावेगी । इसलिये मैं तो यही मानता हूं कि 'ये धर्मादिक वस्तुएँ समस्तरूप है, देश प्रदेश की कल्पना से रहित हैं, आत्मस्वरूप से अविकल हैं, एक होने के कारण अवयव रहित है और अपने २ एक २ नाम से कही गई हैं । इसलिये ये सब एक ही हैं। जुदी २ नहीं हैं । इस प्रकार ये सातोनय अपने.२ मत की सत्यता के प्रतिपादन करने में कटिबद्ध रहते हैं । अत: आपस में एक दूसरे नय के मत से एक दूसरे नय की मत की समानता नहीं मिलती है। इस प्रकार इन में विवाद बना रहता है। ये सातों नय जब अपने मत की स्थापना में एक दूसरे नय की अपेक्षा नहीं रखते हैं । तब ये तथा અર્થ પ્રદેશ શબ્દને થશે, તે જ અર્થ પ્રદેશી શબ્દને પણ થશે, અને જે અર્થ પ્રદેશને થશે, તે જ અર્થ પ્રદેશનો થશે. જેમ વૃક્ષ અને પાદ૫ એ બનને પર્યાયવાચી શબ્દ છે, તે એ બન્નેને એક જ વૃક્ષરૂપ અર્થ હોય છે. એથી જ્યારે એજ વાત સ્વીકારવામાં આવશે તે પછી બે પર્યાય શબ્દોનું યુગપદ ઉચ્ચારણ કરવું નિરર્થક લાગશે. કેમકે એક શબ્દના ઉચ્ચારણથી જ બીજા શબ્દના અર્થની પ્રતિપત્તિ થઈ જશે. એથી હું તે એમ જ માનું છું કે, “આ ધર્માદિક વસ્તુઓ સમસ્ત રૂપ છે, દેશપ્રદેશની કલપનાથી રહિત છે, આત્મસ્વરૂપથી અવિક છે. એક હવા બદલ અવયવરહિત છે, અને પોતપોતાના એક એક નામથી કહેવામાં આવેલ છે એથી એ સર્વે એક જ છે, ભિન્નભિન્ન નથી. આ પ્રમાણે એઓ સાતે સાત નય પિતપોતાના મતની સત્યતાને પ્રતિપાદિત કરવામાં તત્પર રહે છે. એથી પરસપર એકબીજા નયના મતમાં એકબીજાના નયના મતની સમાનતા મળતી નથી. આ રીતે આમાં વિસંવાદિતા બની રહે છે. આ સાતે સાત નય જ્યારે પિતાના મતની સ્થાપનામાં એકબીજાના નયની
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy