SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ ५७० अनुयोगद्वारसूत्रे वदति-किं त्वं छिन्दसि ? ततः स विशुद्धो नैगमा पूर्वापेक्षया किंचिद् विशुद्धनैगमनयमतानुसारी सन एवं भणति-प्रस्थकं छिननीति । अत्रापि कार्ये कारणोप. चारात् तथाविधव्यवहारदर्शनादेव काष्ठेऽपि छिद्यमाने प्रस्थक छिनमीत्युत्तरम् । काष्ठस्य प्रस्थकं प्रति किचिदासनकारणत्वाद् विशुद्धत्तम् । पूर्वत्र तु अतिव्यव. हितत्वाद् विशुद्धस्वम् । पूर्वपूर्वापेक्षया उत्तरोत्तरस्य विशुद्धत्व बोध्यम् । पुनस्तमेव काष्ठं तक्षन्तं तनूकुन्तं तं पुरुष दृष्ट्वा कोऽपि पुरुषः पृच्छति-कि त्वं तक्षसि ? लोक में ऐसा व्यवहार भी देखा जाता है । तथा जब वह काष्ठ को प्रस्तक के निमित्त काटने लगा और पूछने पर जब उसने 'प्रस्थक काट रहा है। ऐसा उत्तर दिया तो यह उत्तर भी उसका नैगमनय की मान्यतानुसार ठीक है। यहां भी उसने कारण में कार्य का उपचार किया है। यहाँ जो नैगमनयको विशुद्ध प्रकट किया गया है, उसका भाव यह है 'काष्ठ में प्रस्था के प्रति पूर्वकथन की अपेक्षा किचित् आसन कारः णता है । पहिले उत्सर में तो काष्ठ में अतिव्यवहितता होने के कारण किंचित् भी आसन्न कारणता नहीं है। इसलिये उस उत्तर को अवि. शुद्ध कहा गया है । इस उत्तर के बाद और भी जितने उत्तर प्रस्थक संबन्धी प्रकट किये हैं, उनमें पूर्व पूर्व की अपेक्षा उत्तर २ के उत्तरों में इसी कारण से विशुद्धता जाननी चाहिये। इसी प्रकार से जब वह . प्रस्थक के निमित्त उस काष्ठ को छीलने लगा और पूछने पर जब उसने ऐसा उत्तर दिया कि 'मैं प्रस्थक को छील रहा हूं तब इसी नय પ્રમાણે કહે છે અને લેકમાં આ જાતને વ્યવહાર પણ જોવામાં આવે છે. તથા જ્યારે તે કાષ્ઠને પ્રસ્થાક માટે કાપવા લાગ્યો અને પૂછળ્યા પછી તેણે પ્રસ્થક કાપી રહ્યો છું. આ જાતને જવાબ આપે, તે આ જાતને જવાબ પણ નૈગમનય મુજબ બરાબર જ છે. અહીં પણ તેણે કારણમાં કાર્યને ઉપચાર કર્યો છે. અહીં જે નિગમનયને “વિશુદ્ધ' કહેવામાં આવેલ છે, તેને ભાવે આ છે કે “કાષ્ઠમાં પ્રસ્થના પ્રતિ પૂર્વ કથનની અપેક્ષાએ કિંચિત્ આસન્ન કારણુતા છે. પહેલા ઉત્તરમાં તે કાષ્ઠમાં અતિવ્યવહિતતા હોવા બદલ સહેજ પણુ આસન્ન કારણતા નથી, એથી આ ઉત્તરને અવિશુદ્ધ કહેવામાં આવેલ છે. આ ઉત્તર પછી બીજા પણ જેટલા ઉત્તર પ્રચ્છક સંબંધી પ્રકટ કરવામાં આવેલ છે, તેમાં પૂર્વ પૂર્વની અપેક્ષા ઉત્તર ઉત્તરના જવાબમાં આ કારણથી જ વિશુદ્ધતા જાણવી જોઈએ. આ પ્રમાણે જ્યારે તે પ્રરથક માટે કાષ્ઠને છોલવા લાગે છે અને આ સંબંધમાં પ્રશ્ન કર્યા પછી તેણે આ જીતને જવાબ આપ્યો કે “હું પ્રસ્થાને છેલી રહ્યો છું ત્યારે આ નયના
SR No.040004
Book TitleAnuyogdwar Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1968
Total Pages925
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_anuyogdwar
File Size147 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy